Pravachan Ratnakar (Gujarati). Gatha: 113-115.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1255 of 4199

 

ગાથા ૧૧૩ થી ૧૧પ

न च जीवप्रत्यययोरेकत्वम्

जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो।
जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं।। ११३ ।।

एवमिह जो दु जीवो सो चेव दु णियमदो तहाऽजीवो।
अयमेयत्ते दोसो पच्चयणोकम्मकम्माणं।। ११४ ।।

अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा।
जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं।। ११५ ।।

यथा जीवस्यानन्य उपयोगः क्रोधोऽपि तथा यद्यनन्यः।
जीवस्याजीवस्य चैवमनन्यत्वमापन्नम् ।। ११३ ।।

एवमिह यस्तु जीवः स चैव तु नियमतस्तथाऽजीवः।
अयमेकत्वे दोषः प्रत्ययनोकर्मकर्मणाम्।। ११४ ।।

अथ ते अन्यः क्रोधोऽन्यः उपयोगात्मको भवति चेतयिता।
यथा क्रोधस्तथा प्रत्ययाः कर्म नोकर्माप्यन्यत्।। ११५ ।।

વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છેઃ-

ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો,
તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ૧૧૩.

તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે;
નોકર્મ, પ્રત્યય, કર્મના એકત્વમાં પણ દોષ એ. ૧૧૪.

જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે,
તો ક્રોધવત્ નોકર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧પ.

ગાથાર્થઃ– [यथा] જેમ [जीवस्य] જીવને [उपयोगः] ઉપયોગ [अनन्यः] અનન્ય અર્થાત્ એકરૂપ છે [तथा] તેમ [यदि] જો [क्रोधः अपि] ક્રોધ પણ [अनन्यः] અનન્ય હોય તો [एवम्] એ રીતે [जीवस्य] જીવને [च] અને [अजीवस्य] અજીવને [अनन्यत्वम्] અનન્યપણું [आपन्नम्] આવી પડયું. [एवम् च] એમ થતાં, [इह]