સમયસાર ગાથા-૧પ૬ ] [ ૧૨૯
एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत्।। १०६ ।।
द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत्।। १०७ ।।
मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते।। १०८ ।।
[ज्ञानस्वभावेन] જ્ઞાનના સ્વભાવથી [सदा] હંમેશાં [ज्ञानस्य भवनं वृत्तं] જ્ઞાનનું ભવન થાય છે; [तत्] માટે [तद् एव मोक्षहेतुः] જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૦૬.
હોવાથી [कर्मस्वभावेन] કર્મના સ્વભાવથી [ज्ञानस्य भवनं न हि वृत्तं] જ્ઞાનનું ભવન થતું નથી; [तत्] માટે [कर्म मोक्षहेतुः न] કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭.
[स्वयम् एव बन्धत्वात्] તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી [च] અને [मोक्षहेतुतिरोधायिभावत्वात्] તે મોક્ષના કારણના * તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી [तत् निषिध्यते] તેને નિષેધવામાં આવે છે. ૧૦૮.
હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ- * તિરોધાયિ = તિરોધાન કરનાર