Pravachan Ratnakar (Gujarati). Gatha: 286-287.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2820 of 4199

 

ગાથા ૨૮૬–૨૮૭

द्रव्यभावयोर्निमित्तनैमित्तिकभावोदाहरणं चैतत्–

आधाकम्मादीया पोग्गलदव्वस्स जे इमे दोसा। कह ते कुव्वदि णाणी परदव्वगुणा दु जे णिच्चं।। २८६।। आधाकम्मं उद्देसियं च पोग्गलमयं इमं दव्वं। कह तं मम होदि कयं जं णिच्चमचेदणं वुत्तं।। २८७।।

अधःकर्माद्याः पुद्गलद्रव्यस्य य इमे दोषाः।
कथं तान् करोति ज्ञानी परद्रव्यगुणास्तु ये नित्यम्।। २८६।।
अधःकर्मोद्देशिकं च पुद्गलमयमिदं द्रव्यं।
कथं तन्मम भवति कृतं यन्नित्यमचेतनमुक्तम्।। २८७।।

હવે દ્રવ્ય અને ભાવના નિમિત્ત-નૈમિત્તિકપણાનું ઉદાહરણ કહે છેઃ-

આધાકરમ ઇત્યાદિ પુદ્ગલદ્રવ્યના આ દોષ જે,
તે કેમ ‘જ્ઞાની’ કરે સદા પરદ્રવ્યના જે ગુણ છે? ૨૮૬.
ઉદ્દેશી તેમ જ અધઃકર્મી પૌદ્ગલિક આ દ્રવ્ય જે,
તે કેમ મુજકૃત હોય નિત્ય અજીવ ભાખ્યું જેહને? ર૮૭.

ગાથાર્થઃ– [अधःकर्माद्याः ये इमे] અધઃકર્મ આદિ જે આ [पुद्गलद्रव्यस्य दोषाः] પુદ્ગલદ્રવ્યના દોષો છે (તેમને જ્ઞાની અર્થાત્ આત્મા કરતો નથી;) [तान्] તેમને [ज्ञानी] જ્ઞાની અર્થાત્ આત્મા [कथं करोति] કેમ કરે [ये तु] કે જે [नित्यम्] સદા [परद्रव्यगुणाः] પરદ્રવ્યના ગુણો છે?

માટે [अधःकर्म उद्देशिक च] અધઃકર્મ અને ઉદ્દેશિક [इदं] એવું આ [पुद्गलमयम् द्रव्यं] પુદ્ગલમય દ્રવ્ય છે (તે મારું કર્યું થતું નથી;) [तत्] તે [मम कृतं] મારું કર્યું [कथं भवति] કેમ થાય [यत्] કે જે [नित्यम्] સદા [अचेतनम् उक्तम्] અચેતન કહેવામાં આવ્યું છે?

ટીકાઃ– જેમ અધઃકર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત (આહાર આદિ) પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા (-મુનિ) નૈમિત્તિકભૂત