Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2899 of 4199

 

સમયસાર ગાથા-૨૯૪ ] [ ૪૧૯

હા, તોય; અંદર જ્ઞાનાનંદસ્વરૂપ લક્ષ્મીને ઓળખ્યા વિના આ બહારની લક્ષ્મી- ધૂળના પતિ બધા કૂડ-કપટના પરિણામને લીધે ઢોરમાં જ જશે. અહા! અને જેઓ ઈંડા આદિ માંસાહાર કરે છે તેઓનું સ્થાન નરકાદિ જ છે. અરરર! જેને અડાય નહિ તેને ભોજનમાં લેવું એ તો મહાપાપ છે. લ્યો, કળશ પૂરો થયો.

[પ્રવચન નં. ૩૪૯ થી ૩પ૩ (ચાલુ)]
ॐ ॐ ॐ