ગાથા ર૩–૨૪–૨પ
अथाप्रतिबुद्धबोधनाय व्यवसायः क्रियते–
अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्वं।
बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो।। २३ ।।
बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो।। २३ ।।
सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं।
कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं।। २४ ।।
कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं।। २४ ।।
जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं।
तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं।। २५ ।।
तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं।। २५ ।।
अज्ञानमोहितमतिर्ममेदं भणति पुद्गलं द्रव्यम्।
बद्धमबद्धं च तथा जीवो बहुभावसंयुक्तः।। २३ ।।
बद्धमबद्धं च तथा जीवो बहुभावसंयुक्तः।। २३ ।।
सर्वज्ञज्ञानद्रष्टो जीव उपयोगलक्षणो नित्यम्।
कथं स पुद्गलद्रव्यीभूतो यद्भणसि ममेदम्।। २४ ।।
कथं स पुद्गलद्रव्यीभूतो यद्भणसि ममेदम्।। २४ ।।
यदि स पुद्गलद्रव्यीभूतो जीवत्वमागतमितरत्।
तच्छक्तो वक्तुं यन्ममेदं पुद्गलं द्रव्यम्।। २५ ।।
तच्छक्तो वक्तुं यन्ममेदं पुद्गलं द्रव्यम्।। २५ ।।
હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છેઃ-
અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે,
“આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું” તે કહે. ૨૩.
“આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું” તે કહે. ૨૩.
સર્વજ્ઞજ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે,
તે કેમ પુદ્ગલ થઇ શકે કે ‘મારું આ’ તું કહે અરે! ૨૪.
તે કેમ પુદ્ગલ થઇ શકે કે ‘મારું આ’ તું કહે અરે! ૨૪.
જો જીવ પુદ્ગલ થાય, પામે પુદ્ગલો જીવત્વને,
તું તો જ એમ કહી શકે ‘આ મારું પુદ્ગલદ્રવ્ય છે’. ૨પ.
તું તો જ એમ કહી શકે ‘આ મારું પુદ્ગલદ્રવ્ય છે’. ૨પ.
ગાથાર્થઃ– [अज्ञानमोहितमतिः] જેની મતિ અજ્ઞાનથી મોહિત છે [बहुभाव– संयुक्तः] અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવો [जीवः] જીવ [भणति] એમ કહે છે કે [इदं] આ [बद्धम् तथा च अबद्धं] શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ