Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3598 of 4199

 

સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ૧૪૭

‘હું નારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૪.

‘હું અર્ધનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮પ.

‘હું કીલિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૬.

‘હું અસંપ્રાપ્તાસૃપાટિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૭.

અહીં ધર્મી ચારિત્રવંત પુરુષની વાત છે. તેને આ બધી પ્રકૃતિ હોય એમ નહિ, પણ જેને જે પ્રકૃતિ હોય તેને, કહે છે, હું ભોગવતો નથી, અર્થાત્ જડ પ્રકૃતિના ફળ પ્રતિ મારું લક્ષ નથી; હું તો એક શુદ્ધ આનંદસ્વરૂપ આત્માને જ અનુભવું છું.

હવે સ્પર્શનામકર્મની પ્રકૃતિના આઠ ભેદ કહે છેઃ- ‘હું સ્નિગ્ધસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૮.

‘હું રૂક્ષસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૯.

‘હું શીતસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૦.

‘હું ઉષ્ણસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૧.

‘હું ગુરુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૨.

‘હું લઘુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૩.

‘હું મૃદુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૪.

‘હું કર્કશસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯પ.

સ્પર્શનામકર્મની જડ પ્રકૃતિ જે સત્તામાં પડી હોય તે ઉદયમાં આવે છે. અહીં ધર્મી પુરુષ કહે છે - હું તેના ફળને ભોગવતો નથી, અનાકુળ આનંદનો દરિયો અંદર