Pravachan Ratnakar (Gujarati). PravachanRatnaakar Bhag 11 Parishist.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3920 of 4199

 


परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
પરિશિષ્ટ
આચાર્યદેવ અનેકાન્તને હજુ વિશેષ ચર્ચે છેઃ–

અહાહા...! આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ અનંત ધર્મસ્વરૂપ વસ્તુ છે; તેને પરદ્રવ્યોથી અને પરભાવોથી ભિન્ન ઓળખાવવા માટે આચાર્યદેવ ‘જ્ઞાનમાત્ર’ કહેતા આવ્યા છે. ત્યાં ‘જ્ઞાનમાત્રવસ્તુ આત્મા’ -એમ કહેતાં જ્ઞાનથી વિરુદ્ધ જે જડ પરદ્રવ્યો અને રાગાદિભાવો એનો તો નિષેધ થઈ જાય છે, પણ જ્ઞાનની સાથે રહેનારા જે દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ