* ગાથા પ૮ થી ૬૦ *
कथं तर्हि व्यवहारोऽविरोधक इति चेत्–
पंथे मुस्संतं पस्सिदूण लोगा भणंति ववहारी।
मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई।। ५८ ।।
मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई।। ५८ ।।
तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं।
जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो।। ५९ ।।
जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो।। ५९ ।।
गंधरसफासरूवा देहो संठाणमाइया जे य।
सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति।। ६० ।।
सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति।। ६० ।।
पथि मुष्यमाणं द्रष्टवा लोका भणन्ति व्यवहारिणः।
मुष्यते एष पन्था न च पन्था मुष्यते कश्चित्।। ५८ ।।
मुष्यते एष पन्था न च पन्था मुष्यते कश्चित्।। ५८ ।।
तथा जीवे कर्मणां नोकर्मणां च द्रष्टवा वर्णम्।
जीवस्यैष वर्णो जिनैर्व्यवहारत उक्तः।। ५९ ।।
जीवस्यैष वर्णो जिनैर्व्यवहारत उक्तः।। ५९ ।।
गन्धरसस्पर्शरूपाणि देहः संस्थानादयो ये च।
सर्वे व्यवहारस्य च निश्चयद्रष्टारो व्यपदिशन्ति।। ६० ।।
सर्वे व्यवहारस्य च निश्चयद्रष्टारो व्यपदिशन्ति।। ६० ।।
_________________________________________________________________
હવે વળી પૂછે છે કે આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છેઃ-
દેખી લૂંટાતું પંથમાં કો, ‘પંથ આ લૂંટાય છે’–
બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; પ૮.
બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; પ૮.
એમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો,
ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો’. પ૯.
ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો’. પ૯.
એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે,
નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦.
નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦.
ગાથાર્થઃ– [पथि मुष्यमाणं] જેમ માર્ગમાં ચાલનારને લૂંટાતો [द्रष्ट्वा]