एवमेतत् स्थितं यद्वर्णादयो भावा न जीव इति–
बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स।। ६५ ।।
पयडीहिं पोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो।। ६६ ।।
बादरपर्याप्तेतराः प्रकृतयो नामकर्मणः।। ६५ ।।
एताभिश्च निर्वृत्तानि जीवस्थानानि करणभूताभिः।
प्रकृतिभिः पुद्गलमयीभिस्ताभिः कथं भण्यते जीवः।। ६६ ।।
_________________________________________________________________
આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી, એમ હવે કહે છેઃ-
પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬પ.
રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬.
ગાથાર્થઃ– [एकं वा] એકેંદ્રિય, [द्वे] દ્વીંદ્રિય, [त्रीणि च] ત્રીંદ્રિય, [चत्वारि च] ચતુરિંદ્રિય, [पञ्चेन्द्रियाणि] પંચેંદ્રિય, [बादरपर्याप्तेतराः] બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત [जीवाः] જીવો-એ [नामकर्मणः] નામકર્મની [प्रकृतयः] પ્રકૃતિઓ છે; [एताभिः च] આ [प्रकृतिभिः] પ્રકૃતિઓ [पुद्गलमयीभिः ताभिः] કે જેઓ પદ્ગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે [करणभूताभिः] કરણસ્વરૂપ થઈને [निर्वृत्तानि] રચાયેલાં [जीवस्थानानि] જે જીવસ્થાનો (જીવસમાસ) છે તેઓ [जीवः] જીવ [कथं] કેમ [भण्यते] કહેવાય?
ટીકાઃ– નિશ્ચયનયે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, જે જેના વડે કરાય છે (-થાય છે) તે તે જ છે- એમ સમજીને (નિશ્ચય કરીને), જેમ સુવર્ણનું પાનું