अर्हन्तः खलु सकलसम्यक्परिपक्वपुण्यकल्पपादपफला एव भवन्ति । क्रिया तु तेषां या काचन सा सर्वापि तदुदयानुभावसंभावितात्मसंभूतितया किलौदयिक्येव । अथैवंभूतापि सा प्रयत्नाभावेऽपि श्रीविहारादयः प्रवर्तन्ते । मेघानां स्थानगमनगर्जनजलवर्षणादिवद्वा । ततः स्थितमेतत् मोहाद्यभावात् क्रियाविशेषा अपि बन्धकारणं न भवन्तीति ।।४४।। अथ पूर्वं यदुक्तं रागादि- रहितकर्मोदयो बन्धकारणं न भवति विहारादिक्रिया च, तमेवार्थं प्रकारान्तरेण दृढयति ---पुण्णफला अरहंता पञ्चमहाकल्याणपूजाजनकं त्रैलोक्यविजयकरं यत्तीर्थकरनाम पुण्यकर्म तत्फलभूता अर्हन्तो भवन्ति । तेसिं किरिया पुणो हि ओदइया तेषां या दिव्यध्वनिरूपवचनव्यापारादिक्रिया सा निःक्रियशुद्धात्म- નથી, કારણ કે મોહનીયકર્મનો જ્યાં સર્વથા ક્ષય થયો છે ત્યાં તેના કાર્યભૂત ઇચ્છા ક્યાંથી હોય? આ રીતે ઇચ્છા વિના જ — મોહરાગદ્વેષ વિના જ — થતી હોવાથી કેવળીભગવંતોને તે ક્રિયાઓ બંધનું કારણ થતી નથી. ૪૪.
એ પ્રમાણે હોવાથી તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે ( – કાંઈ કરતો નથી, સ્વભાવનો કિંચિત્ ઘાત કરતો નથી) એમ હવે નક્કી કરે છેઃ —
અન્વયાર્થઃ — [अर्हन्तः] અર્હંતભગવંતો [पुण्यफलाः] પુણ્યના ફળવાળા છે [पुनः हि] અને [तेषां क्रिया] તેમની ક્રિયા [औदयिकी] ઔદયિકી છે; [मोहादिभिः विरहिता] મોહાદિકથી રહિત છે [ तस्मात् ] તેથી [सा] તે [क्षायिकी] ક્ષાયિકી [इति मता] માનવામાં આવી છે.
ટીકાઃ — અર્હંતભગવંતો ખરેખર જેમને પુણ્યરૂપી કલ્પવૃક્ષનાં સમસ્ત ફળો બરાબર પરિપકવ થયાં છે એવા જ છે, અને તેમને જે કાંઈ ક્રિયા છે તે બધીયે તેના ( – પુણ્યના) ઉદયના પ્રભાવથી ઉત્પન્ન થઈ હોવાથી ઔદયિકી જ છે. પરંતુ આવી (પુણ્યના ઉદયથી