૯૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
पञ्चेन्द्रियात्मकं शरीरं मूर्तमुपागतस्तेन ज्ञप्तिनिष्पत्तौ बलाधाननिमित्ततयोपलम्भकेन मूर्तेन मूर्तं
स्पर्शादिप्रधानं वस्तूपलभ्यतामुपागतं योग्यमवगृह्य कदाचित्तदुपर्युपरि शुद्धिसंभवादवगच्छति,
कदाचित्तदसंभवान्नावगच्छति, परोक्षत्वात् । परोक्षं हि ज्ञानमतिदृढतराज्ञानतमोग्रन्थिगुण्ठ-
स्पर्शादिप्रधानं वस्तूपलभ्यतामुपागतं योग्यमवगृह्य कदाचित्तदुपर्युपरि शुद्धिसंभवादवगच्छति,
कदाचित्तदसंभवान्नावगच्छति, परोक्षत्वात् । परोक्षं हि ज्ञानमतिदृढतराज्ञानतमोग्रन्थिगुण्ठ-
नान्निमीलितस्यानादिसिद्धचैतन्यसामान्यसंबन्धस्याप्यात्मनः स्वयं परिच्छेत्तुमर्थमसमर्थस्यो-
पात्तानुपात्तपरप्रत्ययसामग्रीमार्गणव्यग्रतयात्यन्तविसंष्ठुलत्वमवलम्बमानमनन्तायाः शक्तेः परि-
स्खलनान्नितान्तविक्लवीभूतं महामोहमल्लस्य जीवदवस्थत्वात् परपरिणतिप्रवर्तिताभिप्रायमपि
पात्तानुपात्तपरप्रत्ययसामग्रीमार्गणव्यग्रतयात्यन्तविसंष्ठुलत्वमवलम्बमानमनन्तायाः शक्तेः परि-
स्खलनान्नितान्तविक्लवीभूतं महामोहमल्लस्य जीवदवस्थत्वात् परपरिणतिप्रवर्तिताभिप्रायमपि
पदे पदे प्राप्तविप्रलम्भमनुपलम्भसंभावनामेव परमार्थतोऽर्हति । अतस्तद्धेयम् ।।५५।।
नयेनामूर्तातीन्द्रियज्ञानसुखस्वभावः, पश्चादनादिबन्धवशात् व्यवहारनयेन मुत्तिगदो मूर्तशरीरगतो
मूर्तशरीरपरिणतो भवति । तेण मुत्तिणा तेन मूर्तशरीरेण मूर्तशरीराधारोत्पन्नमूर्तद्रव्येन्द्रियभावेन्द्रियाधारेण
मुत्तं मूर्तं वस्तु ओगेण्हित्ता अवग्रहादिकेन क्रमकरणव्यवधानरूपं कृत्वा जोग्गं तत्स्पर्शादिमूर्तं वस्तु ।
ઇંદ્રિયજ્ઞાનવાળો જીવ પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો
થકો, જ્ઞપ્તિ નીપજવામાં બળ -ધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંભક છે એવા તે મૂર્ત
(શરીર) વડે મૂર્ત એવી ૧સ્પર્શાદિપ્રધાન વસ્તુને — કે જે યોગ્ય હોય અર્થાત્ જે (ઇન્દ્રિયો
થકો, જ્ઞપ્તિ નીપજવામાં બળ -ધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંભક છે એવા તે મૂર્ત
(શરીર) વડે મૂર્ત એવી ૧સ્પર્શાદિપ્રધાન વસ્તુને — કે જે યોગ્ય હોય અર્થાત્ જે (ઇન્દ્રિયો
દ્વારા) ઉપલભ્ય હોય તેને — અવગ્રહીને, કદાચિત્ તેનાથી ઉપર ઉપરની ( – અવગ્રહથી
આગળ આગળની) શુદ્ધિના સદ્ભાવને લીધે તેને જાણે છે અને કદાચિત્ અવગ્રહથી ઉપર
ઉપરની શુદ્ધિના અસદ્ભાવને લીધે નથી જાણતું, કારણ કે તે (ઇન્દ્રિયજ્ઞાન) પરોક્ષ છે.
પરોક્ષ જ્ઞાન, ચૈતન્યસામાન્ય સાથે (આત્માને) અનાદિસિદ્ધ સંબંધ હોવા છતાં જે અતિ
દ્રઢતર અજ્ઞાનરૂપ ૨તમોગ્રંથિ વડે અવરાઈ જવાથી બિડાઈ ગયો છે એવો આત્મા પદાર્થને
પરોક્ષ જ્ઞાન, ચૈતન્યસામાન્ય સાથે (આત્માને) અનાદિસિદ્ધ સંબંધ હોવા છતાં જે અતિ
દ્રઢતર અજ્ઞાનરૂપ ૨તમોગ્રંથિ વડે અવરાઈ જવાથી બિડાઈ ગયો છે એવો આત્મા પદાર્થને
સ્વયં જાણવાને અસમર્થ હોવાથી ૩ઉપાત્ત અને ૪અનુપાત્ત પર -પદાર્થોરૂપ સામગ્રીને
શોધવાની વ્યગ્રતાથી અત્યંત ચંચળ – તરલ – અસ્થિર વર્તતું થકું, અનંત શક્તિથી ચ્યુત થયું
હોવાથી અત્યંત ૫વિક્લવ વર્તતું થકું, મહા મોહમલ્લ જીવતો હોવાથી પરપરિણતિનો
( – પરને પરિણમાવવાનો) અભિપ્રાય કરતું હોવા છતાં પદે પદે ( – ડગલે ડગલે) છેતરાતું
થકું, પરમાર્થે અજ્ઞાન ગણાવાને જ યોગ્ય છે. આથી તે હેય છે.
ભાવાર્થઃ — ઇન્દ્રિયજ્ઞાન ઇન્દ્રિયોના નિમિત્તથી મૂર્ત સ્થૂલ ઇન્દ્રિયગોચર પદાર્થોને જ જ્ઞાનના ક્ષાયોપશમિક ઉઘાડ અનુસાર જાણી શકે છે. પરોક્ષ એવું તે ઇન્દ્રિયજ્ઞાન ૧. સ્પર્શાદિપ્રધાન = સ્પર્શ, રસ, ગંધ વગેરે ગુણો જેમાં મુખ્ય છે એવી. ૨. તમોગ્રંથિ = અંધકારનો ગઠ્ઠો; અંધકારનો સમૂહ. ૩. ઉપાત્ત = મેળવેલા. (ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) ૪. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ વગેરે અનુપાત્ત પર પદાર્થ છે.) ૫. વિક્લવ = ખિન્ન; દુઃખી; ગભરાયેલું.