Pravachansar (Gujarati). Gatha: 56.

< Previous Page   Next Page >


Page 97 of 513
PDF/HTML Page 128 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૯૭
अथेन्द्रियाणां स्वविषयमात्रेऽपि युगपत्प्रवृत्यसंभवाद्धेयमेवेन्द्रियज्ञानमित्यवधारयति
फासो रसो य गंधो वण्णो सद्दो य पोग्गला होंति
अक्खाणं ते अक्खा जुगवं ते णेव गेण्हंति ।।५६।।
स्पर्शो रसश्च गन्धो वर्णः शब्दश्च पुद्गला भवन्ति
अक्षाणां तान्यक्षाणि युगपत्तान्नैव गृह्णन्ति ।।५६।।

इन्द्रियाणां हि स्पर्शरसगन्धवर्णप्रधानाः शब्दश्च ग्रहणयोग्याः पुद्गलाः अथेन्द्रियैर्युग- कतंभूतम् इन्द्रियग्रहणयोग्यइन्द्रियग्रहणयोग्यम् जाणदि वा तं ण जाणादि स्वावरणक्षयोपशमयोग्यं किमपि स्थूलं जानाति, विशेषक्षयोपशमाभावात् सूक्ष्मं न जानातीति अयमत्र भावार्थःइन्द्रियज्ञानं यद्यपि व्यवहारेण प्रत्यक्षं भण्यते, तथापि निश्चयेन केवलज्ञानापेक्षया परोक्षमेव परोक्षं तु यावतांशेन सूक्ष्मार्थं न जानाति तावतांशेन चित्तखेदकारणं भवति खेदश्च दुःखं, ततो दुःखजनकत्वादिन्द्रियज्ञानं हेयमिति ।।५५।। अथ चक्षुरादीन्द्रियज्ञानं रूपादिस्वविषयमपि युगपन्न जानाति तेन कारणेन हेयमिति ઇંદ્રિય, પ્રકાશ આદિ બાહ્ય સામગ્રીને શોધવારૂપ વ્યગ્રતાને (અસ્થિરતાને) લીધે અતિશય ચંચળક્ષુબ્ધ છે, અલ્પ શક્તિવાળું હોવાથી ખેદખિન્ન છે, પર પદાર્થોને પરિણમાવવાનો અભિપ્રાય કરતું હોવા છતાં પગલે પગલે ઠગાય છે (કારણ કે પર પદાર્થો આત્માને આધીન પરિણમતા નથી); તેથી પરમાર્થે તો તે જ્ઞાન ‘અજ્ઞાન’ નામને જ યોગ્ય છે. માટે તે હેય છે. ૫૫.

હવે, ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ યુગપદ્ નહિ પ્રવર્તતી હોવાથી ઇન્દ્રિયજ્ઞાન હેય જ છે એમ નક્કી કરે છેઃ

રસ, ગંધ, સ્પર્શ વળી વરણ ને શબ્દ જે પૌદ્ગલિક તે
છે ઇન્દ્રિવિષયો, તેમનેય ન ઇન્દ્રિયો યુગપદ ગ્રહે. ૫૬.

અન્વયાર્થઃ[स्पर्शः] સ્પર્શ, [रसः च] રસ, [गन्धः] ગંધ, [वर्णः] વર્ણ [शब्दः च] અને શબ્દ[ पुद्गलाः ] કે જેઓ પુદ્ગલ છે તેઓ[अक्षाणां भवन्ति] ઇન્દ્રિયોના વિષયો છે. [ तानि अक्षाणि ] (પરંતુ) તે ઇન્દ્રિયો [ तान् ] તેમને (પણ) [ युगपद् ] યુગપદ્ [ न एव गृह्णन्ति ] ગ્રહતી (જાણતી) નથી.

ટીકાઃ*મુખ્ય એવાં સ્પર્શ -રસ -ગંધ -વર્ણ તથા શબ્દકે જેઓ પુદ્ગલ છે

* સ્પર્શ, રસ, ગંધ અને વર્ણએ પુદ્ગલના મુખ્ય ગુણો છે. પ્ર. ૧૩