यत्तु खलु परद्रव्यभूतादन्तःकरणादिन्द्रियात्परोपदेशादुपलब्धेः संस्कारादालोकादेर्वा प्रतिभासमयपरमज्योतिःकारणभूते स्वशुद्धात्मस्वरूपभावनासमुत्पन्नपरमाह्लादैकलक्षणसुखसंवित्त्याकार- परिणतिरूपे रागादिविकल्पोपाधिरहिते स्वसंवेदनज्ञाने भावना कर्तव्या इत्यभिप्रायः ।।५७।। अथ पुनरपि प्रकारान्तरेण प्रत्यक्षपरोक्षलक्षणं कथयति — जं परदो विण्णाणं तं तु परोक्खं ति भणिदं यत्परतः सकाशाद्विज्ञानं परिज्ञानं भवति तत्पुनः परोक्षमिति भणितम् । केषु विषयेषु । अट्ठेसु ज्ञेयपदार्थेषु । जदि
ભાવાર્થઃ — જે સીધું આત્મા દ્વારા જ જાણે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. ઇંદ્રિયજ્ઞાન તો પરદ્રવ્યરૂપ ઇંદ્રિયો દ્વારા જાણે છે તેથી તે પ્રત્યક્ષ નથી. ૫૭.
અન્વયાર્થઃ — [परतः] પર દ્વારા થતું [ यत् ] જે [ अर्थेषु विज्ञानं ] પદાર્થો સંબંધી વિજ્ઞાન [ तत् तु] તે તો [परोक्षं इति भणितं] પરોક્ષ કહેવામાં આવ્યું છે; [ यदि ] જો [ केवलेन जीवेन ] કેવળ જીવ વડે જ [ ज्ञातं भवति हि ] જાણવામાં આવે [ प्रत्यक्षम् ] તો તે જ્ઞાન પ્રત્યક્ષ છે.
ટીકાઃ — નિમિત્તપણાને પામેલાં (અર્થાત્ નિમિત્તરૂપ બનેલાં) એવાં જે પરદ્રવ્ય- ભૂત ૧અંતઃકરણ, ઇંદ્રિય, ૨પરોપદેશ, ૩ઉપલબ્ધિ, ૪સંસ્કાર કે ૫પ્રકાશાદિક, તેમના દ્વારા ૧. અંતઃકરણ = મન ૨. પરોપદેશ = અન્યનો ઉપદેશ ૩. ઉપલબ્ધિ = જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના નિમિત્તે ઊપજેલી પદાર્થોને જાણવાની શક્તિ.
(આ ‘લબ્ધ’શક્તિ જ્યારે ‘ઉપયુક્ત’ થાય ત્યારે જ પદાર્થ જણાય.) ૪. સંસ્કાર = પૂર્વે જાણેલા પદાર્થોની ધારણા ૫. ચક્ષુઇન્દ્રિય દ્વારા રૂપી પદાર્થને જોવામાં પ્રકાશ પણ નિમિત્તરૂપ થાય છે.