खेदनिदानतां प्रतिपद्यन्ते । तदभावात्कुतो हि नाम केवले खेदस्योद्भेदः । यतश्च त्रिसमया-
स्वयमेव परिणमत्केवलमेव परिणामः । ततः कुतोऽन्यः परिणामो यद्द्वारेण खेदस्यात्मलाभः ।
केवलज्ञानस्य खेदो नास्तीति सुखमेव । तथैव तस्य भगवतो जगत्त्रयकालत्रयवर्तिसमस्तपदार्थ-
(૧) ખેદનાં આયતનો ( – સ્થાનો) ઘાતિકર્મો છે, કેવળ પરિણામમાત્ર નહિ. ઘાતિકર્મો મહા મોહનાં ઉત્પાદક હોવાથી ધતૂરાની માફક ૧અતત્માં તત્બુદ્ધિ ધારણ કરાવી આત્માને જ્ઞેય પદાર્થ પ્રતિ પરિણમાવે છે, તેથી તે ઘાતિકર્મો, દરેક પદાર્થ પ્રતિ પરિણમી પરિણમીને થાકતા તે આત્માને ખેદનાં કારણ થાય છે. તેમનો (ઘાતિકર્મોનો) અભાવ હોવાથી કેવળજ્ઞાનમાં ખેદનું પ્રગટવું ક્યાંથી થાય? (૨) વળી ત્રણ કાળરૂપ ત્રણ ભેદો જેમાં પાડવામાં આવે છે એવા સમસ્ત પદાર્થોના જ્ઞેયાકારોરૂપ વિવિધતાને પ્રકાશવાના સ્થાનભૂત કેવળજ્ઞાન, ચીતરેલી ભીંતની માફક, અનંતસ્વરૂપે પોતે જ પરિણમતું હોવાથી કેવળજ્ઞાન જ પરિણામ છે. માટે અન્ય પરિણામ ક્યાં છે કે જે દ્વારા ખેદની ઉત્પત્તિ થાય? (૩) વળી કેવળજ્ઞાન સમસ્ત
૨સ્વભાવપ્રતિઘાતના અભાવને લીધે નિરંકુશ અનંત શક્તિ ઉલ્લસી હોવાથી સકળ ત્રિકાળિક લોકાલોક -આકારમાં વ્યાપીને ૩કૂટસ્થપણે અત્યંત નિષ્કંપ રહ્યું છે તેથી આત્માથી ૧. અતત્માં તત્બુદ્ધિ = વસ્તુ જે -સ્વરૂપે ન હોય તે -સ્વરૂપે હોવાની માન્યતા; જેમ કે — જડમાં ચેતનબુદ્ધિ
(અર્થાત્ જડમાં ચેતનની માન્યતા), દુઃખમાં સુખબુદ્ધિ વગેરે. ૨. પ્રતિઘાત = વિઘ્ન; રુકાવટ; હણાવું તે; ઘાત. ૩. કૂટસ્થ = સર્વકાળે એક રૂપે રહેનારું; અચળ. (કેવળજ્ઞાન સર્વથા અપરિણામી નથી; પરંતુ તે એક
પ્ર. ૧૪