स्वभावप्रतिघाताभावहेतुकं हि सौख्यम् । आत्मनो हि दृशिज्ञप्ती स्वभावः, तयोर्लोका- लोकविस्तृतत्वेनार्थान्तगतत्वेन च स्वच्छन्दविजृम्भितत्वाद्भवति प्रतिघाताभावः । ततस्तद्धेतुकं सौख्यमभेदविवक्षायां केवलस्य स्वरूपम् । किंच केवलं सौख्यमेव; सर्वानिष्टप्रहाणात्, दिट्ठी लोकालोकयोर्विस्तृता दृष्टिः केवलदर्शनम् । णट्ठमणिट्ठं सव्वं अनिष्टं दुःखमज्ञानं च तत्सर्वं नष्टं । इट्ठं पुण जं हि तं लद्धं इष्टं पुनर्यद् ज्ञानं सुखं च हि स्फु टं तत्सर्वं लब्धमिति । तद्यथा – स्वभावप्रतिघाताभाव- हेतुकं सुखं भवति । स्वभावो हि केवलज्ञानदर्शनद्वयं, तयोः प्रतिघात आवरणद्वयं, तस्याभावः केवलिनां, ततः कारणात्स्वभावप्रतिघाताभावहेतुकमक्षयानन्तसुखं भवति । यतश्च परमानन्दैकलक्षण-
હવે ફરીને પણ ‘કેવળ (અર્થાત્ કેવળજ્ઞાન) સુખસ્વરૂપ છે’ એમ નિરૂપણ કરતાં ઉપસંહાર કરે છેઃ —
અન્વયાર્થઃ — [ज्ञानं] જ્ઞાન [अर्थान्तगतं] પદાર્થોના પારને પામેલું છે [दृष्टिः] અને દર્શન [लोकालोकेषु विस्तृता] લોકાલોકમાં વિસ્તૃત છે; [सर्वं अनिष्टं] સર્વ અનિષ્ટ [नष्टं] નાશ પામ્યું છે [पुनः] અને [यत् तु] જે [इष्टं] ઇષ્ટ છે [तत्] તે સર્વ [लब्धं] પ્રાપ્ત થયું છે. (તેથી કેવળ અર્થાત્ કેવળજ્ઞાન સુખસ્વરૂપ છે.)
ટીકાઃ — સુખનું કારણ સ્વભાવપ્રતિઘાતનો અભાવ છે. આત્માનો સ્વભાવ દર્શન- જ્ઞાન છે; (કેવળદશામાં) તેમના ( – દર્શનજ્ઞાનના) પ્રતિઘાતનો અભાવ છે, કારણ કે દર્શન લોકાલોકમાં વિસ્તૃત હોવાથી અને જ્ઞાન પદાર્થોના પારને પામેલું હોવાથી તેઓ (દર્શન -જ્ઞાન) સ્વચ્છંદપણે ( – સ્વતંત્રતાથી, અંકુશ વગર, કોઈથી દબાયા વિના) ખીલેલાં છે. (આમ દર્શનજ્ઞાનરૂપ સ્વભાવના પ્રતિઘાતનો અભાવ છે) તેથી સ્વભાવના પ્રતિઘાતનો અભાવ જેનું કારણ છે એવું સુખ અભેદવિવક્ષામાં કેવળનું સ્વરૂપ છે.