पचयः । अतो हि मोहक्षपणे परमं शब्दब्रह्मोपासनं भावज्ञानावष्टम्भदृढीकृतपरिणामेन
प्रमाणैर्बुध्यमानस्य जानतो जीवस्य नियमान्निश्चयात् । किं फलं भवति । खीयदि मोहोवचयो दुरभिनिवेशसंस्कारकारी मोहोपचयः क्षीयते प्रलीयते क्षयं याति । तम्हा सत्थं समधिदव्वं तस्माच्छास्त्रं सम्यगध्येतव्यं पठनीयमिति । तद्यथा – वीतरागसर्वज्ञप्रणीतशास्त्रात् ‘एगो मे सस्सदो अप्पा’ इत्यादि परमात्मोपदेशकश्रुतज्ञानेन तावदात्मानं जानीते कश्चिद्भव्यः, तदनन्तरं विशिष्टाभ्यासवशेन परमसमाधिकाले रागादिविकल्परहितमानसप्रत्यक्षेण च तमेवात्मानं परिच्छिनत्ति, तथैवानुमानेन वा । વડે ૧તત્ત્વતઃ સમસ્ત વસ્તુમાત્રને જાણતાં, ૨અતત્ત્વઅભિનિવેશના સંસ્કાર કરનારો મોહોપચય ક્ષય પામે જ છે. માટે મોહનો ક્ષય કરવામાં, પરમ શબ્દબ્રહ્મની ઉપાસનાનો ભાવજ્ઞાનના અવલંબન વડે દ્રઢ કરેલા પરિણામથી સમ્યક્ પ્રકારે અભ્યાસ કરવો તે ઉપાયાન્તર છે. (જે પરિણામ ભાવજ્ઞાનના અવલંબન વડે દ્રઢીકૃત હોય એવા પરિણામથી દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો તે મોહક્ષય કરવામાં ઉપાયાન્તર છે.) ૮૬.
હવે જિનેંદ્રના શબ્દબ્રહ્મમાં અર્થોની વ્યવસ્થા ( – પદાર્થોની સ્થિતિ) કઈ રીતે છે તે વિચારે છેઃ —
અન્વયાર્થઃ — [द्रव्याणि] દ્રવ્યો, [गुणाः] ગુણો [तेषां पर्यायाः] અને તેમના પર્યાયો [अर्थसंज्ञया] ‘અર્થ’ નામથી [भणिताः] કહ્યાં છે. [तेषु] તેમાં, [गुणपर्यायाणाम् आत्मा द्रव्यम्] ગુણ -પર્યાયોનો આત્મા દ્રવ્ય છે (અર્થાત્ ગુણો અને પર્યાયોનું સ્વરૂપ – સત્ત્વ દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી) [इति उपदेशः] એમ (જિનેંદ્રનો) ઉપદેશ છે. ૧. તત્ત્વતઃ = યથાર્થ સ્વરૂપે ૨. અતત્ત્વ-અભિનિવેશ = યથાર્થ વસ્તુસ્વરૂપથી વિપરીત અભિપ્રાય