मित्यत्राप्यपोहरूपत्वं स्यात् । ततो द्रव्यगुणयोरेकत्वमशून्यत्वमनपोहत्वं चेच्छता यथोदित
जीवप्रदेशेभ्यः पुद्गलद्रव्यं भिन्नं सद्द्रव्यान्तरं भवति तथा सत्तागुणप्रदेशेभ्यो मुक्तजीवद्रव्यं सत्तागुणाद्भिन्नं सत्पृथग्द्रव्यान्तरं प्राप्नोति । एवं किं सिद्धम् । सत्तागुणरूपं पृथग्द्रव्यं मुक्तात्मद्रव्यं च पृथगिति द्रव्यद्वयं जातं, न च तथा । द्वितीयं च दूषणं प्राप्नोति — यथा सुवर्णत्वगुणप्रदेशेभ्यो ઉભયશૂન્યતા થાય (અર્થાત્ દ્રવ્ય તેમ જ ગુણ બન્નેના અભાવનો પ્રસંગ આવે).
(અથવા અપોહરૂપતા નામનો ત્રીજો દોષ આ પ્રમાણે આવેઃ) (૩) જેમ પટ -અભાવમાત્ર જ ઘટ છે, ઘટ -અભાવમાત્ર જ પટ છે (અર્થાત્ વસ્ત્રના કેવળ અભાવ જેટલો જ ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલું જ વસ્ત્ર છે) — એ રીતે બન્નેને અપોહરૂપતા છે, તેમ દ્રવ્ય -અભાવમાત્ર જ ગુણ થાય, ગુણ -અભાવમાત્ર જ દ્રવ્ય થાય — એ રીતે આમાં પણ (દ્રવ્ય -ગુણમાં પણ) *અપોહરૂપતા થાય (અર્થાત્ કેવળ નકારરૂપતાનો પ્રસંગ આવે).
માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને ૨અનપોહત્વ ઇચ્છનારે યથોક્ત જ (જેવો કહ્યો તેવો જ) અતદ્ભાવ માનવાયોગ્ય છે. ૧૦૮.
૨. અનપોહત્વ = અપોહરૂપપણું ન હોવું તે; કેવળ નકારાત્મકપણું ન હોવું તે.