इह हि संसारिणो जीवस्यानादिकर्मपुद्गलोपाधिसन्निधिप्रत्ययप्रवर्तमानप्रतिक्षण- विवर्तनस्य क्रिया किल स्वभावनिर्वृत्तैवास्ति । ततस्तस्य मनुष्यादिपर्यायेषु न कश्चनाप्येष एवेति टङ्कोत्कीर्णोऽस्ति, तेषां पूर्वपूर्वोपमर्दप्रवृत्तक्रियाफलत्वेनोत्तरोत्तरोपमर्द्यमानत्वात्; फल- पृथक्त्वलक्षणस्यातद्भावाभिधानान्यत्वलक्षणस्य च कथनरूपेण द्वितीया, संज्ञालक्षणप्रयोजनादिभेदरूप- स्यातद्भावस्य विवरणरूपेण तृतीया, तस्यैव दृढीकरणार्थं चतुर्थीति गाथाचतुष्टयेन सत्ताद्रव्ययोर- भेदविषये युक्तिकथनमुख्यता । तदनन्तरं सत्ताद्रव्ययोर्गुणगुणिकथनेन प्रथमा, गुणपर्यायाणां द्रव्येण सहाभेदकथनेन द्वितीया चेति स्वतन्त्रगाथाद्वयम् । तदनन्तरं द्रव्यस्य सदुत्पादासदुत्पादयोः सामान्यव्याख्यानेन विशेषव्याख्यानेन च गाथाचतुष्टयं, ततश्च सप्तभङ्गीकथनेन गाथैका चेति समुदायेन
અન્વયાર્થઃ — [एषः इति कश्चित् नास्ति] (મનુષ્યાદિપર્યાયોમાં) ‘આ જ’ એવો કોઈ (શાશ્વત પર્યાય) નથી; [स्वभावनिर्वृत्ता क्रिया नास्ति न] (કારણ કે સંસારી જીવને) સ્વભાવનિષ્પન્ન ક્રિયા નથી એમ નથી (અર્થાત્ વિભાવસ્વભાવથી નીપજતી રાગદ્વેષમય ક્રિયા અવશ્ય છે). [यदि] અને જો [परमः धर्मः निःफलः] પરમ ધર્મ અફળ છે તો [क्रिया हि अफला नास्ति] ક્રિયા જરૂર અફળ નથી (અર્થાત્ એક વીતરાગ ભાવ જ મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ ઉપજાવતો નથી, રાગદ્વેષમય ક્રિયા તો અવશ્ય તે ફળ ઉપજાવે છે).
ટીકાઃ — અહીં (આ વિશ્વમાં), અનાદિ કર્મપુદ્ગલની ઉપાધિના સદ્ભાવને આશ્રયે (-કારણે) જેને ૧પ્રતિક્ષણ ૨વિવર્તન વર્તે છે એવા સંસારી જીવને ક્રિયા ખરેખર સ્વભાવનિષ્પન્ન જ છે; તેથી તેને મનુષ્યાદિપર્યાયોમાંનો કોઈ પણ પર્યાય ‘આ જ’ એવો ટંકોત્કીર્ણ નથી; કારણ કે તે પર્યાયો પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તતા ક્રિયાફળરૂપ હોવાથી ૩ઉત્તર ઉત્તર પર્યાય વડે નષ્ટ થાય છે. અને ક્રિયાનું ફળ તો, મોહ સાથે ૪મિલનનો નાશ ૧. પ્રતિક્ષણ = દરેક ક્ષણે ૨. વિવર્તન = વિપરિણમન; પલટો (ફેરફાર) થયા કરવો તે. ૩. ઉત્તર ઉત્તર = પછી પછીના. (મનુષ્યાદિપર્યાયો રાગદ્વેષમય ક્રિયાના ફળરૂપ છે તેથી કોઇ પણ પર્યાય
પૂર્વ પર્યાયને નષ્ટ કરે છે અને પછીના પર્યાયથી પોતે નષ્ટ થાય છે. ૪. મિલન = મળી જવું તે; મિશ્રિતપણું; સંબંધ; જોડાણ.