आत्मपरिणामो हि तावत्स्वयमात्मैव, परिणामिनः परिणामस्वरूपकर्तृत्वेन परिणामा- दनन्यत्वात् । यश्च तस्य तथाविधः परिणामः सा जीवमय्येव क्रिया, सर्वद्रव्याणां परिणाम- लहदि परिणामं लभते । कथंभूतम् कथंभूतम् । कम्मसंजुत्तं कर्मरहितपरमात्मनो विसद्रशकर्मसंयुक्तं मिथ्यात्व- रागादिविभावपरिणामं । तत्तो सिलिसदि कम्मं ततः परिणामात् श्लिष्यति बध्नाति । किम् । कर्म । यदि पुनर्निर्मलविवेकज्योतिःपरिणामेन परिणमति तदा तु कर्म मुञ्चति । तम्हा कम्मं तु परिणामो तस्मात् कर्म तु परिणामः । यस्माद्रागादिपरिणामेन कर्म बध्नाति, तस्माद्रागादिविकल्परूपो भावकर्मस्थानीयः सरागपरिणाम एव कर्मकारणत्वादुपचारेण कर्मेति भण्यते । ततः स्थितं रागादिपरिणामः कर्मबन्ध- कारणमिति ।।१२१।। अथात्मा निश्चयेन स्वकीयपरिणामस्यैव कर्ता, न च द्रव्यकर्मण इति प्रतिपादयति । એવો (આત્માનો તથાવિધ પરિણામ) હોવાથી આત્માનો તથાવિધ પરિણામ ઉપચારથી દ્રવ્યકર્મ જ છે, અને આત્મા પણ પોતાના પરિણામનો કર્તા હોવાથી દ્રવ્યકર્મનો કર્તા પણ ઉપચારથી છે. ૧૨૧.
અન્વયાર્થઃ — [परिणामः] પરિણામ [स्वयम्] પોતે [आत्मा] આત્મા છે, [सा पुनः] અને તે [जीवमयी क्रिया इति भवति] જીવમયી ક્રિયા છે; [क्रिया] ક્રિયાને [कर्म इति मता] કર્મ માનવામાં આવી છે; [तस्मात्] માટે આત્મા [कर्मणः कर्ता तु न] દ્રવ્યકર્મનો કર્તા તો નથી.
ટીકાઃ — પ્રથમ તો આત્માનો પરિણામ ખરેખર પોતે આત્મા જ છે, કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે; અને જે તેનો ( – આત્માનો) તથાવિધ પરિણામ છે તે જીવમયી જ ક્રિયા છે, કારણ કે સર્વ દ્રવ્યોને