अथ कालपदार्थोर्ध्वप्रचयनिरन्वयत्वमुपहन्ति — भण्यते । स च प्रदेशप्रचयलक्षणस्तिर्यक्प्रचयो यथा मुक्तात्मद्रव्ये भणितस्तथा कालं विहाय स्वकीय- स्वकीयप्रदेशसंख्यानुसारेण शेषद्रव्याणां स भवतीति तिर्यक्प्रचयो व्याख्यातः । प्रतिसमयवर्तिनां पूर्वोत्तरपर्यायाणां मुक्ताफलमालावत्सन्तान ऊर्द्ध्वप्रचय इत्यूर्ध्वसामान्यमित्यायतसामान्यमिति क्रमानेकान्त इति च भण्यते । स च सर्वद्रव्याणां भवति । किंतु पञ्चद्रव्याणां संबन्धी पूर्वापरपर्यायसन्तानरूपो योऽसावूर्ध्वताप्रचयस्तस्य स्वकीयस्वकीयद्रव्यमुपादानकारणम् । कालस्तु प्रतिसमयं सहकारिकारणं भवति । यस्तु कालस्य समयसन्तानरूप ऊर्ध्वताप्रचयस्तस्य काल एवोपादानकारणं सहकारिकारणं च । कस्मात् । कालस्य भिन्नसमयाभावात्पर्याया एव समया પ્રદેશોવાળો હોવાથી અને પુદ્ગલ દ્રવ્યે અનેકપ્રદેશીપણાની શક્તિ સહિત એક પ્રદેશવાળું તથા પર્યાયે બે અથવા ઘણા ( – સંખ્યાત, અસંખ્યાત ને અનંત) પ્રદેશોવાળું હોવાથી, તેમને તિર્યક્પ્રચય છે. પરંતુ કાળને તિર્યક્પ્રચય નથી, કારણ કે તે શક્તિએ તેમ જ વ્યક્તિએ એક પ્રદેશવાળો છે.
ઊર્ધ્વપ્રચય તો સર્વ દ્રવ્યોને અનિવાર્ય જ છે , કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ કોટિને ( – ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા ત્રણે કાળને) સ્પર્શતી હોવાથી અંશો સહિત છે. પરંતુ, આટલો ફેર છે કે *સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય તે (કાળ સિવાય) બાકીનાં દ્રવ્યોને ઊર્ધ્વપ્રચય છે અને સમયોનો પ્રચય તે જ કાળદ્રવ્યને ઊર્ધ્વપ્રચય છે; કારણ કે બાકીનાં દ્રવ્યોની વૃત્તિ સમયથી અર્થાંતરભૂત (-અન્ય) હોવાથી તે (વૃત્તિ) સમયવિશિષ્ટ છે અને કાળદ્રવ્યની વૃત્તિ તો સ્વતઃ સમયભૂત હોવાથી તે (વૃત્તિ) સમયવિશિષ્ટ નથી. ૧૪૧.
હવે કાળપદાર્થનો ઊર્ધ્વપ્રચય +નિરન્વય હોવાની વાતનું ખંડન કરે છેઃ — *સમયવિશિષ્ટ = સમયથી વિશિષ્ટ; સમય નિમિત્તભૂત હોવાથી વ્યવહારે જેમાં સમયની અપેક્ષા આવે છે એવી. +નિરન્વય = અન્વય રહિત; એકપ્રવાહપણે ન હોય એવો; ખંડિત; એકરૂપતા – સદ્રશતા રહિત.