Pravachansar (Gujarati). Gatha: 174.

< Previous Page   Next Page >


Page 330 of 513
PDF/HTML Page 361 of 544

 

૩૩૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
यथोदितस्निग्धरूक्षत्वस्पर्शविशेषासंभावनया चैकाङ्गविकलत्वात् ।।१७३।।
अथैवममूर्तस्याप्यात्मनो बन्धो भवतीति सिद्धान्तयति
रूवादिएहिं रहिदो पेच्छदि जाणादि रूवमादीणि
दव्वाणि गुणे य जधा तह बंधो तेण जाणीहि ।।१७४।।
रूपादिकै रहितः पश्यति जानाति रूपादीनि
द्रव्याणि गुणांश्च यथा तथा बन्धस्तेन जानीहि ।।१७४।।

येन प्रकारेण रूपादिरहितो रूपीणि द्रव्याणि तद्गुणांश्च पश्यति जानाति च, तेनैव प्रकारेण रूपादिरहितो रूपिभिः कर्मपुद्गलैः किल बध्यते; अन्यथा कथममूर्तो मूर्तं पश्यति पौद्गलं कर्म कथं बध्नाति, न कथमपीति पूर्वपक्षः ।।१७३।। अथैवममूर्तस्याप्यात्मनो नयविभागेन बन्धो भवतीति प्रत्युत्तरं ददाति ---रूवादिएहिं रहिदो अमूर्तपरमचिज्ज्योतिःपरिणतत्वेन तावदयमात्मा रूपादिरहितः तथाविधः सन् किं करोति पेच्छदि जाणादि मुक्तावस्थायां युगपत्परिच्छित्तिरूप- सामान्यविशेषग्राहककेवलदर्शनज्ञानोपयोगेन यद्यपि तादात्म्यसंबन्धो नास्ति तथापि ग्राह्यग्राहकलक्षण- संबन्धेन पश्यति जानाति कानि कर्मतापन्नानि रूवमादीणि दव्वाणि रूपरसगन्धस्पर्शसहितानि मूर्तद्रव्याणि न केवलं द्रव्याणि गुणे य जधा तद्गुणांश्च यथा अथवा यथा कश्चित्संसारी વિશેષનો અસંભવ હોવાને લીધે એક અંગ વિકળ છે (અર્થાત્ બંધયોગ્ય બે અંગોમાંથી એક અંગ ખામીવાળું છેસ્પર્શગુણ વિનાનું હોવાથી બંધની યોગ્યતાવાળું નથી). ૧૭૩.

હવે આત્મા અમૂર્ત હોવા છતાં તેને આ પ્રમાણે બંધ થાય છે એવો સિદ્ધાંત નક્કી કરે છેઃ

જે રીત દર્શન -જ્ઞાન થાય રૂપાદિનુંગુણ -દ્રવ્યનું,
તે રીત બંધન જાણ મૂર્તિરહિતને પણ મૂર્તનું. ૧૭૪.

અન્વયાર્થઃ[यथा] જે રીતે [रूपादिकैः रहितः] રૂપાદિરહિત (જીવ) [रूपादीनि] રૂપાદિકને[द्रव्याणि गुणान् च] દ્રવ્યોને તથા ગુણોને (રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને) [पश्यति जानाति] દેખે છે અને જાણે છે, [तथा] તે રીતે [तेन] તેની સાથે (-અરૂપીને રૂપી સાથે) [बंधः जानीहि] બંધ જાણ.

ટીકાઃજે પ્રકારે રૂપાદિરહિત (જીવ) રૂપી દ્રવ્યોને તથા તેમના ગુણોને દેખે છે અને જાણે છે, તે જ પ્રકારે રૂપાદિરહિત (જીવ) રૂપી કર્મપુદ્ગલો સાથે બંધાય છે; કારણ