Pravachansar (Gujarati). Gatha: 176.

< Previous Page   Next Page >


Page 334 of 513
PDF/HTML Page 365 of 544

 

૩૩પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ भावबन्धयुक्तिं द्रव्यबन्धस्वरूपं च प्रज्ञापयति
भावेण जेण जीवो पेच्छदि जाणादि आगदं विसये
रज्जदि तेणेव पुणो बज्झदि कम्म त्ति उवदेसो ।।१७६।।
भावेन येन जीवः पश्यति जानात्यागतं विषये
रज्यति तेनैव पुनर्बध्यते कर्मेत्युपदेशः ।।१७६।।

अयमात्मा साकारनिराकारपरिच्छेदात्मकत्वात्परिच्छेद्यतामापद्यमानमर्थजातं येनैव मोहरूपेण रागरूपेण द्वेषरूपेण वा भावेन पश्यति जानाति च तेनैवोपरज्यत एव योऽयमुपरागः स खलु स्निग्धरूक्षत्वस्थानीयो भावबन्धः अथ पुनस्तेनैव पौद्गलिकं कर्म युक्तिं द्रव्यबन्धस्वरूपं च प्रतिपादयतिभावेण जेण भावेन परिणामेन येन जीवो जीवः कर्ता पेच्छदि जाणादि निर्विकल्पदर्शनपरिणामेन पश्यति सविकल्पज्ञानपरिणामेन जानाति किं कर्मतापन्नं, आगदं विसये आगतं प्राप्तं किमपीष्टानिष्टं वस्तु पञ्चेन्द्रियविषये रज्जदि तेणेव पुणो रज्यते तेनैव पुनः आदिमध्यान्तवर्जितं रागादिदोषरहितं चिज्ज्योतिःस्वरूपं निजात्मद्रव्यमरोचमानस्तथैवाजानन् सन् समस्तरागादिविकल्पपरिहारेणाभावयंश्च तेनैव पूर्वोक्तज्ञानदर्शनोपयोगेन रज्यते रागं करोति इति भावबन्धयुक्तिः बज्झदि कम्म त्ति उवदेसो तेन भावबन्धेन नवतरद्रव्यकर्म बध्नातीति

હવે ભાવબંધની યુક્તિ અને દ્રવ્યબંધનું સ્વરૂપ કહે છેઃ
જે ભાવથી દેખે અને જાણે વિષયગત અર્થને,
તેનાથી છે ઉપરક્તતા; વળી કર્મબંધન તે વડે.૧૭૬.

અન્વયાર્થઃ[जीवः] જીવ [येन भावेन] જે ભાવથી [विषये आगतं] વિષયમાં આવેલ પદાર્થને [पश्यति जानाति] દેખે છે અને જાણે છે, [तेन एव] તેનાથી જ [रज्यति] ઉપરક્ત થાય છે; [पुनः] વળી તેનાથી જ [कर्म बध्यते] કર્મ બંધાય છે;[इति] એમ [उपदेशः] ઉપદેશ છે.

ટીકાઃઆ આત્મા સાકાર અને નિરાકાર પ્રતિભાસસ્વરૂપ (જ્ઞાન અને દર્શન- સ્વરૂપ) હોવાથી પ્રતિભાસ્ય (-પ્રતિભાસવાયોગ્ય) પદાર્થ સમૂહને જે મોહરૂપ, રાગરૂપ કે દ્વેષરૂપ ભાવથી દેખે છે અને જાણે છે, તેનાથી જ ઉપરક્ત થાય છે. જે આ ઉપરાગ (-મલિનતા, વિકાર) છે તે ખરેખર *સ્નિગ્ધ -રૂક્ષત્વસ્થાનીય ભાવબંધ છે. વળી તેનાથી જ *સ્નિગ્ધ -રૂક્ષત્વસ્થાનીય = સ્નિગ્ધતા અને રૂક્ષતા સમાન. (જેમ પુદ્ગલમાં વિશિષ્ટ સ્નિગ્ધતા -રૂક્ષતા તે બંધ છે, તેમ જીવમાં રાગદ્વેષરૂપ વિકાર તે ભાવબંધ છે.)