Pravachansar (Gujarati). Gatha: 178.

< Previous Page   Next Page >


Page 336 of 513
PDF/HTML Page 367 of 544

 

૩૩પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
कर्मपुद्गलयोः परस्परपरिणामनिमित्तमात्रत्वेन विशिष्टतरः परस्परमवगाहः स तदुभय-
बन्धः
।।१७७।।
अथ द्रव्यबन्धस्य भावबन्धहेतुकत्वमुज्जीवयति
सपदेसो सो अप्पा तेसु पदेसेसु पोग्गला काया
पविसंति जहाजोग्गं चिट्ठंति य जंति बज्झंति ।।१७८।।
सप्रदेशः स आत्मा तेषु प्रदेशेषु पुद्गलाः कायाः
प्रविशन्ति यथायोग्यं तिष्ठन्ति च यान्ति बध्यन्ते ।।१७८।।

अयमात्मा लोकाकाशतुल्यासंख्येयप्रदेशत्वात्सप्रदेशः अथ तेषु तस्य प्रदेशेषु कायवाङ्मनोवर्गणालम्बनः परिस्पन्दो यथा भवति तथा कर्मपुद्गलकायाः स्वयमेव परिस्पन्द- स्वसंवेदनज्ञानरहितत्वेन स्निग्धरूक्षस्थानीयरागद्वेषपरिणतजीवस्य बन्धयोग्यस्निग्धरूक्षपरिणामपरिणत- पुद्गलस्य च योऽसौ परस्परावगाहलक्षणः स इत्थंभूतबन्धो जीवपुद्गलबन्ध इति त्रिविधबन्धलक्षणं ज्ञातव्यम् ।।१७७।। अथ ‘बन्धो जीवस्स रागमादीहिं’ पूर्वसूत्रे यदुक्तं तदेव रागत्वं द्रव्यबन्धस्य कारणमिति विशेषेण समर्थयतिसपदेसो सो अप्पा स प्रसिद्धात्मा लोकाकाशप्रमितासंख्येयप्रदेश- त्वात्तावत्सप्रदेशः तेसु पदेसेसु पोग्गला काया तेषु प्रदेशेषु कर्मवर्गणायोग्यपुद्गलकायाः कर्तारः पविसंति प्रविशन्ति कथम् जहाजोग्गं मनोवचनकायवर्गणालम्बनवीर्यान्तरायक्षयोपशमजनितात्मप्रदेशपरिस्पन्द- જે પરસ્પર પરિણામના નિમિત્તમાત્રપણે વિશિષ્ટતર પરસ્પર અવગાહ તે ઉભયબંધ છે [અર્થાત્ જીવ અને કર્મપુદ્ગલ એકબીજાને પરિણામમાં નિમિત્તમાત્ર થાય એવો (ખાસ પ્રકારનો) જે તેમનો એકક્ષેત્રાવગાહસંબંધ તે પુદ્ગલજીવાત્મક બંધ છે]. ૧૭૭.

હવે દ્રવ્યબંધનો હેતુ ભાવબંધ છે એમ પ્રગટ કરે છેઃ
સપ્રદેશ છે તે જીવ, જીવપ્રદેશમાં આવે અને
પુદ્ગલસમૂહ રહે યથોચિત, જાય છે, બંધાય છે.૧૭૮.

અન્વયાર્થઃ[सः आत्मा] તે આત્મા [सप्रदेशः] સપ્રદેશ છે; [तेषु प्रदेशेषु] પ્રદેશોમાં [पुद्गलाः कायाः] પુદ્ગલસમુહો [प्रविशन्ति] પ્રવેશે છે, [यथायोग्यं तिष्ठन्ति] યથાયોગ્ય રહે છે, [यान्ति] જાય છે [च] અને [बध्यन्ते] બંધાય છે.

ટીકાઃઆ આત્મા લોકાકાશતુલ્ય અસંખ્ય પ્રદેશવાળો હોવાથી સપ્રદેશ છે. તેના એ પ્રદેશોમાં કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાના આલંબનવાળો પરિસ્પંદ (કંપ)