यतो रागपरिणत एवाभिनवेन द्रव्यकर्मणा बध्यते, न वैराग्यपरिणतः; अभिनवेन लक्षणयोगानुसारेण यथायोग्यम् । न केवलं प्रविशन्ति चिट्ठंति हि प्रवेशानन्तरं स्वकीयस्थितिकालपर्यन्तं तिष्ठन्ति हि स्फु टम् । न केवलं तिष्ठन्ति जंति स्वकीयोदयकालं प्राप्य फलं दत्वा गच्छन्ति, बज्झंति केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिरूपमोक्षप्रतिपक्षभूतबन्धस्य कारणं रागादिकं लब्ध्वा पुनरपि द्रव्यबन्ध- रूपेण बध्यन्ते च । अत एतदायातं रागादिपरिणाम एव द्रव्यबन्धकारणमिति । अथवा द्वितीय- व्याख्यानम् — प्रविशन्ति प्रदेशबन्धास्तिष्ठन्ति स्थितिबन्धाः फलं दत्वा गच्छन्त्यनुभागबन्धा बध्यन्ते प्रकृ तिबन्धा इति ।।१७८।। एवं त्रिविधबन्धमुख्यतया सूत्रद्वयेन तृतीयस्थलं गतम् । अथ द्रव्य- बन्धकारणत्वान्निश्चयेन रागादिविकल्परूपो भावबन्ध एव बन्ध इति प्रज्ञापयति — रत्तो बंधदि कम्मं रक्तो જે પ્રકારે થાય છે, તે પ્રકારે કર્મપુદ્ગલના સમૂહો સ્વયમેવ પરિસ્પંદવાળા વર્તતા થકા પ્રવેશે પણ છે, રહે પણ છે અને જાય પણ છે; અને જો જીવને મોહ -રાગ -દ્વેષરૂપ ભાવ હોય તો બંધાય પણ છે. માટે નક્કી થાય છે કે દ્રવ્યબંધનો હેતુ ભાવબંધ છે. ૧૭૮.
હવે, રાગપરિણામમાત્ર એવો જે ભાવબંધ તે દ્રવ્યબંધનો હેતુ હોવાથી તે જ નિશ્ચયબંધ છે એમ સિદ્ધ કરે છેઃ —
— આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે.૧૭૯.
અન્વયાર્થઃ — [रक्तः] રાગી આત્મા [कर्म बध्नाति] કર્મ બાંધે છે, [रागरहितात्मा] રાગ રહિત આત્મા [कर्मभिः मुच्यते] કર્મથી મુકાય છે; — [एषः] આ, [जीवानां] જીવોના [बन्धसमासः] બંધનો સંક્ષેપ [निश्चयतः] નિશ્ચયથી [जानीहि] જાણ.
ટીકાઃ — રાગપરિણત જીવ જ નવા દ્રવ્યકર્મથી બંધાય છે, વૈરાગ્યપરિણત બંધાતો પ્ર. ૪૩