Pravachansar (Gujarati). Gatha: 180.

< Previous Page   Next Page >


Page 338 of 513
PDF/HTML Page 369 of 544

 

૩૩પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
द्रव्यकर्मणा रागपरिणतो न मुच्यते, वैराग्यपरिणत एव; बध्यत एव संस्पृशतैवाभिनवेन
द्रव्यकर्मणा चिरसञ्चितेन पुराणेन च न मुच्यते रागपरिणतः; मुच्यत एव संस्पृशतैवाभिनवेन
द्रव्यकर्मणा चिरसञ्चितेन पुराणेन च वैराग्यपरिणतो न बध्यते; ततोऽवधार्यते द्रव्यबन्धस्य
साधकतमत्वाद्रागपरिणाम एव निश्चयेन बन्धः
।।१७९।।
अथ परिणामस्य द्रव्यबन्धसाधकतमरागविशिष्टत्वं सविशेषं प्रकटयति
परिणामादो बंधो परिणामो रागदोसमोहजुदो
असुहो मोहपदोसो सुहो व असुहो हवदि रागो ।।१८०।।
परिणामाद्बन्धः परिणामो रागद्वेषमोहयुतः
अशुभौ मोहप्रद्वेषौ शुभो वाशुभो भवति रागः ।।१८०।।

बध्नाति कर्म रक्त एव कर्म बध्नाति, न च वैराग्यपरिणतः मुच्चदि कम्मेहिं रागरहिदप्पा मुच्यते कर्मभ्यां रागरहितात्मा मुच्यत एव शुभाशुभकर्मभ्यां रागरहितात्मा, न च बध्यते एसो बंधसमासो एष प्रत्यक्षीभूतो बन्धसंक्षेपः जीवाणं जीवानां सम्बन्धी जाण णिच्छयदो जानीहि त्वं हे शिष्य, निश्चयतो निश्चयनयाभिप्रायेणेति एवं रागपरिणाम एव बन्धकारणं ज्ञात्वा समस्तरागादिविकल्पजालत्यागेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजात्मतत्त्वे निरन्तरं भावना कर्तव्येति ।।१७९।। अथ जीवपरिणामस्य નથી; રાગપરિણત જીવ નવા દ્રવ્યકર્મથી મુકાતો નથી, વૈરાગ્યપરિણત જ મુકાય છે; રાગ- પરિણત જીવ સંસ્પર્શ કરતા (-સંબંધમાં આવતા) એવા નવા દ્રવ્યકર્મથી અને ચિરસંચિત (લાંબા કાળથી સંચય પામેલા) એવા જૂના દ્રવ્યકર્મથી બંધાય જ છે, મુકાતો નથી; વૈરાગ્યપરિણત જીવ સંસ્પર્શ કરતા (-સંબંધમાં આવતા) એવા નવા દ્રવ્યકર્મથી અને ચિરસંચિત એવા જૂના દ્રવ્યકર્મથી મુકાય જ છે, બંધાતો નથી; માટે નક્કી થાય છે કે દ્રવ્યબંધનો સાધકતમ (-ઉત્કૃષ્ટ હેતુ) હોવાથી રાગપરિણામ જ નિશ્ચયથી બંધ છે. ૧૭૯.

હવે પરિણામનું દ્રવ્યબંધના સાધકતમ રાગથી વિશિષ્ટપણું સવિશેષ પ્રગટ કરે છે (અર્થાત્ પરિણામ દ્રવ્યબંધના ઉત્કૃષ્ટ હેતુભૂત રાગથી વિશેષતાવાળો હોય છે એમ ભેદો સહિત પ્રગટ કરે છે)ઃ

પરિણામથી છે બંધ, રાગ -વિમોહ -દ્વેષથી યુક્ત જે;
છે મોહ -દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦.

અન્વયાર્થઃ[परिणामात् बन्धः] પરિણામથી બંધ છે, [परिणामः रागद्वेषमोहयुतः] (જે) પરિણામ રાગ -દ્વેષ -મોહયુક્ત છે. [मोहप्रद्वेषौ अशुभौ] (તેમાં) મોહ અને દ્વેષ અશુભ