Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 350 of 513
PDF/HTML Page 381 of 544

 

૩૫૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
एष बन्धसमासो जीवानां निश्चयेन निर्दिष्टः
अर्हद्भिर्यतीनां व्यवहारोऽन्यथा भणितः ।।१८९।।

रागपरिणाम एवात्मनः कर्म, स एव पुण्यपापद्वैतम् रागपरिणामस्यैवात्मा कर्ता, तस्यैवोपादाता हाता चेत्येष शुद्धद्रव्यनिरूपणात्मको निश्चयनयः यस्तु पुद्गलपरिणाम आत्मनः कर्म, स एव पुण्यपापद्वैतं, पुद्गलपरिणामस्यात्मा कर्ता, तस्योपादाता हाता चेति सोऽशुद्धद्रव्यनिरूपणात्मको व्यवहारनयः उभावप्येतौ स्तः, शुद्धाशुद्धत्वेनोभयथा द्रव्यस्य प्रतीयमानत्वात् किन्त्वत्र निश्चयनयः साधकतमत्वादुपात्तः, साध्यस्य हि शुद्धत्वेन द्रव्यस्य कषायितः परिणतो रञ्जितः कैः मोहरागदोसेहिं निर्मोहस्वशुद्धात्मतत्त्वभावनाप्रतिबन्धिभिर्मोह- रागद्वैषैः पुनश्च किंरूपः कम्मरजेहिं सिलिट्ठो कर्मरजोभिः श्लिष्टः कर्मवर्गणायोग्यपुद्गलरजोभिः संश्लिष्टो बद्धः बंधो त्ति परूविदो अभेदेनात्मैव बन्ध इति प्ररूपितः क्व समये परमागमे अत्रेदं भणितं भवतियथा वस्त्रं लोध्रादिद्रव्यैः कषायितं रञ्जितं सन्मञ्जीष्ठादिरङ्गद्रव्येण रञ्जितं सदभेदेन रक्तमित्युच्यते तथा वस्त्रस्थानीय आत्मा लोध्रादिद्रव्यस्थानीयमोहरागद्वेषैः कषायितो रञ्जितः परिणतो मञ्जीष्ठस्थानीयकर्मपुद्गलैः संश्लिष्टः संबद्धः सन् भेदेऽप्यभेदोपचारलक्षणेनासद्भूतव्यवहारेण बन्ध इत्यभिधीयते कस्मात् अशुद्धद्रव्यनिरूपणार्थविषयत्वादसद्भूतव्यवहारनयस्येति ।।१८८।। अथ निश्चयव्यवहारयोरविरोधं दर्शयतिएसो बंधसमासो एष बन्धसमासः एष बहुधा पूर्वोक्त- प्रकारो रागादिपरिणतिरूपो बन्धसंक्षेपः केषां संबन्धी जीवाणं जीवानाम् णिच्छयेण णिद्दिट्ठो निश्चयनयेन निर्दिष्टः कथितः कैः कर्तृभूतैः अरहंतेहिं अर्हद्भिः निर्दोषिपरमात्मभिः केषाम्

અન્વયાર્થઃ[एषः] આ (પૂર્વોક્ત રીતે), [जीवानां] જીવોના [बन्धसमासः] બંધનો સંક્ષેપ [निश्चयेन] નિશ્ચયથી [अर्हद्भिः] અર્હંતદેવોએ [यतीनां] યતિઓને [निर्दिष्टः] કહ્યો છે; [व्यवहारः] વ્યવહાર [अन्यथा] અન્ય રીતે [भणितः] કહ્યો છે.

ટીકાઃરાગપરિણામ જ આત્માનું કર્મ છે, તે જ પુણ્યપાપરૂપ દ્વૈત છે, રાગપરિણામનો જ આત્મા કર્તા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે;આ, *શુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચયનય છે. અને, પુદ્ગલપરિણામ આત્માનું કર્મ છે, તે જ પુણ્યપાપરૂપ દ્વૈત છે, પુદ્ગલપરિણામનો આત્મા કર્તા છે, તેનો ગ્રહનાર અને છોડનાર છે;આવો જે નય તે *અશુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ વ્યવહારનય છે. બન્ને આ (નયો) છે; કારણ કે શુદ્ધપણે તથા અશુદ્ધપણે બન્ને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. પરંતુ અહીં નિશ્ચયનય સાધકતમ *નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતો હોવાથી તેને શુદ્ધદ્રવ્યનું કથન કરનાર કહ્યો છે અને વ્યવહારનય પરદ્રવ્યના પરિણામને આત્મપરિણામ દર્શાવતો હોવાથી તેને અશુદ્ધદ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. અહીં શુદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ જાણવું અને અશુદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું.