ततो हि श्रामण्यार्थी प्रणतोऽनुगृहीतश्च भवति । तथाहि — आचरिताचारितसमस्त- विरतिप्रवृत्तिसमानात्मरूपश्रामण्यत्वात् श्रमणं, एवंविधश्रामण्याचरणाचारणप्रवीणत्वात् गुणाढयं, भण्यते । अन्तरङ्गशुद्धात्मानुभूतिज्ञापकं निर्ग्रन्थनिर्विकारं रूपमुच्यते । शुद्धात्मसंवित्तिविनाशकारिवृद्ध- बालयौवनोद्रेकजनितबुद्धिवैकल्यरहितं वयश्चेति । तैः कुलरूपवयोभिर्विशिष्टत्वात् कुलरूपवयो- विशिष्टम् । इट्ठदरं इष्टतरं सम्मतम् । कैः । समणेहिं निजपरमात्मतत्त्वभावनासहितसमचित्तश्रमणैर- न्याचार्यैः । गणिं एवंविधगुणविशिष्टं परमात्मभावनासाधकदीक्षादायकमाचार्यम् । तं पि पणदो न केवलं तमाचार्यमाश्रितो भवति, प्रणतोऽपि भवति । केन रूपेण । पडिच्छ मं हे भगवन्, अनन्तज्ञानादि- जिनगुणसंपत्तिकारणभूताया अनादिकालेऽत्यन्तदुर्लभाया भावसहितजिनदीक्षायाः प्रदानेन प्रसादेन मां
અન્વયાર્થઃ — [श्रमणं] જે શ્રમણ છે, [गुणाढयं] ગુણાઢ્ય છે, [कुलरूपवयोविशिष्टं] કુળ, રૂપ તથા વયથી વિશિષ્ટ છે અને [श्रमणैः इष्टतरं] શ્રમણોને અતિ ઇષ્ટ છે [तम् अपि गणिनं] એવા ગણીને [माम् प्रतीच्छ इति] ‘મારો સ્વીકાર કરો’ એમ કહીને [प्रणतः] પ્રણત થાય છે ( – પ્રણામ કરે છે) [च] અને [अनुगृहीतः] અનુગૃહીત થાય છે.
ટીકાઃ — પછી શ્રામણ્યાર્થી પ્રણત અને અનુગૃહીત થાય છે. તે આ પ્રમાણેઃ આચરવામાં અને અચરાવવામાં આવતી સમસ્ત વિરતિની પ્રવૃત્તિના ૧સમાન આત્મરૂપ — એવા શ્રામણ્યપણાને લીધે જે ‘શ્રમણ’ છે, એવું શ્રામણ્ય આચરવામાં અને અચરાવવામાં પ્રવીણ હોવાને લીધે જે ૨‘ગુણાઢ્ય’ છે, સર્વ લૌકિક જનોથી નિઃશંકપણે સેવવાયોગ્ય હોવાને લીધે અને કુળક્રમાગત (કુળના ક્રમે ઊતરી આવતા) ક્રૂરતાદિ દોષોથી રહિત હોવાને લીધે ૧સમાન = તુલ્ય; બરોબર; સરખું; મળતું. [વિરતિની પ્રવૃત્તિને તુલ્ય આત્માનું રૂપ અર્થાત્ વિરતિની
પ્રવૃત્તિને મળતી – સરખી – આત્મદશા તે શ્રામણ્ય છે.] ૨ગુણાઢ્ય = ગુણથી સમૃદ્ધ; ગુણથી ભરપુર.