Pravachansar (Gujarati). Gatha: 204.

< Previous Page   Next Page >


Page 380 of 513
PDF/HTML Page 411 of 544

 

૩૮૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
सकललौकिकजननिःशङ्कसेवनीयत्वात् कुलक्रमागतक्रौर्यादिदोषवर्जितत्वाच्च कुलविशिष्टं, अन्त-
रङ्गशुद्धरूपानुमापकबहिरङ्गशुद्धरूपत्वात् रूपविशिष्टं, शैशववार्धक्यकृ तबुद्धिविक्लवत्वाभावा-
द्यौवनोद्रेक विक्रि याविविक्त बुद्धित्वाच्च वयोविशिष्टं निःशेषितयथोक्तश्रामण्याचरणाचारणविषय-
पौरुषेयदोषत्वेन मुमुक्षुभिरभ्युपगततरत्वात्
श्रमणैरिष्टतरं च गणिनं शुद्धात्मतत्त्वोपलम्भ-
साधकमाचार्यं शुद्धात्मतत्त्वोपलम्भसिद्धया मामनुगृहाणेत्युपसर्पन् प्रणतो भवति एवमियं ते
शुद्धात्मतत्त्वोपलम्भसिद्धिरिति तेन प्रार्थितार्थेन संयुज्यमानोऽनुगृहीतो भवति ।।२०३।।
अथातोऽपि कीदृशो भवतीत्युपदिशति
णाहं होमि परेसिं ण मे परे णत्थि मज्झमिह किंचि
इदि णिच्छिदो जिदिंदो जादो जधजादरूवधरो ।।२०४।।

प्रतीच्छ स्वीकुरु चेदि अणुगहिदो न केवलं प्रणतो भवति, तेनाचार्येणानुगृहीतः स्वीकृतश्च भवति हे भव्य, निस्सारसंसारे दुर्लभबोधिं प्राप्य निजशुद्धात्मभावनारूपया निश्चयचतुर्विधाराधनया मनुष्यजन्म सफलं कुर्वित्यनेन प्रकारेणानुगृहीतो भवतीत्यर्थः ।।२०३।। अथ गुरुणा स्वीकृतः सन् कीदृशो भवतीत्युपदिशतिणाहं होमि परेसिं नाहं भवामि परेषाम् निजशुद्धात्मनः सकशात्परेषां भिन्नद्रव्याणां જે ‘કુળવિશિષ્ટ’ છે, અંતરંગ શુદ્ધ રૂપનું અનુમાન કરાવનારું બહિરંગ શુદ્ધ રૂપ હોવાને લીધે જે ‘રૂપવિશિષ્ટ’ છે, બાળપણાથી અને વૃદ્ધપણાથી થતી બુદ્ધિવિક્લવતાનો અભાવ હોવાને લીધે તથા યૌવનોદ્રેકની વિક્રિયા વિનાની બુદ્ધિ હોવાને લીધે જે ‘વયવિશિષ્ટ’ છે અને યથોક્ત શ્રામણ્ય આચરવા અને અચરાવવા સંબંધી પૌરુષેય દોષોને નિઃશેષપણે નષ્ટ કર્યા હોવાથી મુમુક્ષુઓ વડે (પ્રાયશ્ચિત્તાદિ માટે) જેમનો બહુ આશ્રય લેવાતો હોવાને લીધે જે ‘શ્રમણોને અતિ ઇષ્ટ’ છે, એવા ગણીની પાસેશુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિના સાધક આચાર્યની પાસેશુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી મને અનુગૃહીત કરો’ એમ કહીને (શ્રામણ્યાર્થી) જતો થકો પ્રણત થાય છે. ‘આ પ્રમાણે આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ’ એમ (કહીને) તે ગણી વડે (તે શ્રામણ્યાર્થી) પ્રાર્થિત અર્થથી સંયુક્ત કરાતો થકો અનુગૃહીત થાય છે. ૨૦૩.

વળી ત્યાર પછી તે કેવો થાય છે તે હવે ઉપદેશે છેઃ
પરનો ન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે,
એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિકરૂપધર બને.૨૦૪.

૧. વિક્લવતા = અસ્થિરતા; વિકળતા. ૨.યૌવનોદ્રેક = યૌવનનો ઉદ્રેક; જુવાનીની અતિશયતા. ૩. પૌરુષેય = મનુષ્યને સંભવતા ૪.પ્રાર્થિત અર્થ = અરજ કરીને માગેલી વસ્તુ