यः किलोपधिः सर्वथा बन्धासाधकत्वादप्रतिक्रुष्टः, संयमादन्यत्रानुचितत्वादसंयतजना- प्रार्थनीयो, रागादिपरिणाममन्तरेण धार्यमाणत्वान्मूर्च्छादिजननरहितश्च भवति, स खल्वप्रतिषिद्धः । अतो यथोदितस्वरूप एवोपधिरुपादेयो, न पुनरल्पोऽपि यथोदितविपर्यस्तस्वरूपः ।।२२३।।
परमात्मद्रव्यविलक्षणबहिर्द्रव्यममत्वरूपमूर्च्छारक्षणार्जनसंस्कारादिदोषजननरहितम्, गेण्हदु समणो जदि वि अप्पं गृह्णातु श्रमणो यमप्यल्पं पूर्वोक्तमुपकरणोपधिं यद्यप्यल्पं तथापि पूर्वोक्तोचितलक्षणमेव ग्राह्यं, न च तद्विपरीतमधिकं वेत्यभिप्रायः ।।२२३।। अथ सर्वसङ्गपरित्याग एव श्रेष्ठः, शेषमशक्यानुष्ठानमिति प्ररूपयति — किं किंचण त्ति तक्कं किं किंचनमिति तर्कः, किं किंचनं परिग्रह इति तर्को विचारः क्रियते तावत् । कस्य । अपुणब्भवकामिणो अपुनर्भवकामिनः अनन्तज्ञानादिचतुष्टयात्मकमोक्षाभिलाषिणः । अध अहो, देहो वि देहोऽपि संग त्ति सङ्गः परिग्रह इति हेतोः जिणवरिंदा जिनवरेन्द्राः कर्तारः
અન્વયાર્થઃ — [यद्यपि अल्पम्] ભલે થોડો હોય તોપણ, [अप्रतिक्रुष्टम्] જે અનિંદિત હોય, [असंयतजनैः अप्रार्थनीयं] અસંયત જનોથી અપ્રાર્થનીય હોય અને [मूर्च्छादिजननरहितं] જે મૂર્ચ્છાદિના જનન રહિત હોય — [उपधिं] એવા જ ઉપધિને [श्रमणः] શ્રમણ [गृह्णातु] ગ્રહણ કરો.
ટીકાઃ — જે ઉપધિ સર્વથા બંધનો અસાધક હોવાથી અનિંદિત છે, સંયમ સિવાય અન્યત્ર અનુચિત હોવાથી અસંયત જનો વડે *અપ્રાર્થનીય છે અને રાગાદિપરિણામ વિના ધારણ કરવામાં આવતો હોવાથી મૂર્છાદિના ઉત્પાદન રહિત છે, તે ખરેખર અનિષિદ્ધ છે. આથી યથોક્ત સ્વરૂપવાળો ઉપધિ જ ઉપાદેય છે, પરંતુ થોડો પણ યથોક્ત સ્વરૂપથી વિપરીત સ્વરૂપવાળો ઉપધિ ઉપાદેય નથી. ૨૨૩.