प्रदीपपूरणोत्सर्पणस्थानीयाभ्यां शुद्धात्मतत्त्वोपलम्भप्रसिद्धयर्थतच्छरीरसम्भोजनसञ्चलनाभ्यां
युक्ताहारविहारो हि स्यात् श्रमणः । इदमत्र तात्पर्यम् — यतो हि रहितकषायः ततो न
संवित्त्यवष्टम्भबलेन रहितकषायश्चेति । अयमत्र भावार्थः — योऽसौ इहलोकपरलोकनिरपेक्षत्वेन निःकषायत्वेन च प्रदीपस्थानीयशरीरे तैलस्थानीयं ग्रासमात्रं दत्वा घटपटादिप्रकाश्यपदार्थस्थानीयं निजपरमात्मपदार्थमेव निरीक्षते स एव युक्ताहारविहारो भवति, न पुनरन्यः शरीरपोषणनिरत इति ।।२२६।। अथ पञ्चदशप्रमादैस्तपोधनः प्रमत्तो भवतीति प्रतिपादयति — હોવાથી, તે કાળે (વર્તમાન કાળે) મનુષ્યપણું હોવા છતાં પણ (પોતે) સમસ્ત મનુષ્ય- વ્યવહારથી ૧બહિર્ભૂત હોવાને લીધે આ લોક પ્રત્યે નિરપેક્ષ (નિઃસ્પૃહ) છે, તેમ જ ભવિષ્યમાં થનારા દેવાદિ ભાવો અનુભવવાની તૃષ્ણાથી શૂન્ય હોવાને લીધે પર લોક પ્રત્યે અપ્રતિબદ્ધ છે; તેથી, જેમ જ્ઞેય પદાર્થોના જ્ઞાનની સિદ્ધિને માટે ( – ઘટપટાદિ પદાર્થોને જોવા માટે જ) દીવામાં તેલ પૂરવામાં આવે છે અને દીવાને ખસેડવામાં આવે છે તેમ, શ્રમણ શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિની સિદ્ધિને માટે ( – શુદ્ધાત્માને પ્રાપ્ત કરવા માટે જ) તે શરીરને ખવડાવતો અને ચલાવતો હોવાથી યુક્તાહારવિહારી હોય છે.
આ અહીં તાત્પર્ય છેઃ શ્રમણ કષાયરહિત છે તેથી તે શરીરના ( – વર્તમાન મનુષ્યશરીરના) અનુરાગથી કે દિવ્ય શરીરના ( – ભવિષ્યના દેવશરીરના) અનુરાગથી એ આહાર -વિહારમાં અયુક્તપણે પ્રવર્તતો નથી; શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિના સાધકભૂત શ્રામણ્યપર્યાયના પાલનને માટે જ કેવળ યુક્તાહારવિહારી હોય છે. ૨૨૬.
હવે, યુક્તાહારવિહારી સાક્ષાત્ અનાહારવિહારી ( – અનાહારી અને અવિહારી) જ છે એમ ઉપદેશે છેઃ —