न खल्वागममन्तरेण परात्मज्ञानं परमात्मज्ञानं वा स्यात्; न च परात्मज्ञानशून्यस्य परमात्मज्ञानशून्यस्य वा मोहादिद्रव्यभावकर्मणां ज्ञप्तिपरिवर्तरूपकर्मणां वा क्षपणं स्यात् । तथाहि — न तावन्निरागमस्य निरवधिभवापगाप्रवाहवाहिमहामोहमलमलीमसस्यास्य जगतः समणो णेवप्पाणं परं वियाणादि आगमहीनः श्रमणो नैवात्मानं परं वा विजानाति; अविजाणंतो अत्थे अविजानन्नर्थान्परमात्मादिपदार्थान् खवेदि कम्माणि किध भिक्खू क्षपयति कर्माणि कथं भिक्षुः, न कथमपि इति । इतो विस्तरः — ‘‘गुणजीवा पज्जत्ती पाणा सण्णा य मग्गणाओ य । उवओगोवि य कमसो वीसं तु परूवणा भणिदा ।।’’ इति गाथाकथिताद्यागममजानन्, तथैव ‘‘भिण्णउ जेण ण जाणियउ णियदेहहं परमत्थु । सो अंधउ अवरहं अंधयहं कि म दरिसावइ पंथु।।’’ इति दोहकसूत्रकथिताद्यागमपदसारभूतम-
અન્વયાર્થઃ — [आगमहीनः] આગમહીન [श्रमणः] શ્રમણ [आत्मानं] આત્માને (પોતાને) અને [परं] પરને [न एव विजानाति] જાણતો નથી જ; [अर्थान् अविजानन्] પદાર્થોને નહિ જાણતો [भिक्षुः] ભિક્ષુ [कर्माणि] કર્મોને [कथं] કઈ રીતે [क्षपयति] ક્ષય કરે?
ટીકાઃ — ખરેખર આગમ વિના ૧પરાત્મજ્ઞાન કે ૨પરમાત્મજ્ઞાન થતું નથી; અને પરાત્મજ્ઞાનશૂન્યને કે પરમાત્મજ્ઞાનશૂન્યને મોહાદિદ્રવ્યભાવકર્મોનો કે ૩જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મોનો ક્ષય થતો નથી. તે આ પ્રમાણેઃ —
પ્રથમ તો, આગમહીન એવું આ જગત — કે જે નિરવધિ (અનાદિ) ભવસરિતાના પ્રવાહને વહેવડાવનારા મહામોહમળથી મલિન છે તે — ધતૂરો પીધેલા મનુષ્યની માફક ૧. પરાત્મજ્ઞાન = પરનું અને આત્માનું જ્ઞાન; પરનું અને પોતાનું જ્ઞાન; સ્વ -પરનું ભેદજ્ઞાન. ૨. પરમાત્મજ્ઞાન = પરમાત્માનું જ્ઞાન; ‘હું સકળ લોકાલોકને જાણનારા જ્ઞાનસ્વભાવવાળો પરમ આત્મા
છું’ એવું જ્ઞાન. ૩. જ્ઞપ્તિપરિવર્તન = જ્ઞપ્તિનું પલટાવું તે; જાણનક્રિયાનો પલટો. (જ્ઞાનનું એક જ્ઞેયથી બીજા જ્ઞેયમાં
પલટાવું તે જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મ છે.) પ્ર. ૫૫