Pravachansar (Gujarati). Gatha: 233.

< Previous Page   Next Page >


Page 433 of 513
PDF/HTML Page 464 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૩૩
आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि
अविजाणंतो अत्थे खवेदि कम्माणि किध भिक्खू ।।२३३।।
आगमहीनः श्रमणो नैवात्मानं परं विजानाति
अविजानन्नर्थान् क्षपयति कर्माणि कथं भिक्षुः ।।२३३।।

न खल्वागममन्तरेण परात्मज्ञानं परमात्मज्ञानं वा स्यात्; न च परात्मज्ञानशून्यस्य परमात्मज्ञानशून्यस्य वा मोहादिद्रव्यभावकर्मणां ज्ञप्तिपरिवर्तरूपकर्मणां वा क्षपणं स्यात् तथाहिन तावन्निरागमस्य निरवधिभवापगाप्रवाहवाहिमहामोहमलमलीमसस्यास्य जगतः समणो णेवप्पाणं परं वियाणादि आगमहीनः श्रमणो नैवात्मानं परं वा विजानाति; अविजाणंतो अत्थे अविजानन्नर्थान्परमात्मादिपदार्थान् खवेदि कम्माणि किध भिक्खू क्षपयति कर्माणि कथं भिक्षुः, न कथमपि इति इतो विस्तरः‘‘गुणजीवा पज्जत्ती पाणा सण्णा य मग्गणाओ य उवओगोवि य कमसो वीसं तु परूवणा भणिदा ।।’’ इति गाथाकथिताद्यागममजानन्, तथैव ‘‘भिण्णउ जेण ण जाणियउ णियदेहहं परमत्थु सो अंधउ अवरहं अंधयहं कि म दरिसावइ पंथु।।’’ इति दोहकसूत्रकथिताद्यागमपदसारभूतम-

આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને;
ભિક્ષુ પદાર્થ -અજાણ તે ક્ષય કર્મનો કઈ રીત કરે? ૨૩૩.

અન્વયાર્થઃ[आगमहीनः] આગમહીન [श्रमणः] શ્રમણ [आत्मानं] આત્માને (પોતાને) અને [परं] પરને [न एव विजानाति] જાણતો નથી જ; [अर्थान् अविजानन्] પદાર્થોને નહિ જાણતો [भिक्षुः] ભિક્ષુ [कर्माणि] કર્મોને [कथं] કઈ રીતે [क्षपयति] ક્ષય કરે?

ટીકાઃખરેખર આગમ વિના પરાત્મજ્ઞાન કે પરમાત્મજ્ઞાન થતું નથી; અને પરાત્મજ્ઞાનશૂન્યને કે પરમાત્મજ્ઞાનશૂન્યને મોહાદિદ્રવ્યભાવકર્મોનો કે જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મોનો ક્ષય થતો નથી. તે આ પ્રમાણેઃ

પ્રથમ તો, આગમહીન એવું આ જગતકે જે નિરવધિ (અનાદિ) ભવસરિતાના પ્રવાહને વહેવડાવનારા મહામોહમળથી મલિન છે તેધતૂરો પીધેલા મનુષ્યની માફક ૧. પરાત્મજ્ઞાન = પરનું અને આત્માનું જ્ઞાન; પરનું અને પોતાનું જ્ઞાન; સ્વ -પરનું ભેદજ્ઞાન. ૨. પરમાત્મજ્ઞાન = પરમાત્માનું જ્ઞાન; ‘હું સકળ લોકાલોકને જાણનારા જ્ઞાનસ્વભાવવાળો પરમ આત્મા

છું’ એવું જ્ઞાન. ૩. જ્ઞપ્તિપરિવર્તન = જ્ઞપ્તિનું પલટાવું તે; જાણનક્રિયાનો પલટો. (જ્ઞાનનું એક જ્ઞેયથી બીજા જ્ઞેયમાં

પલટાવું તે જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મ છે.) પ્ર. ૫૫