शरीरादिद्रव्येषूपयोगमिश्रितमोहरागद्वेषादिभावेषु च स्वपरनिश्चायकागमोपदेशपूर्वकस्वानुभवा-
भावादयं परोऽयमात्मेति ज्ञानं सिद्धयेत्; तथाच त्रिसमयपरिपाटीप्रकटितविचित्रपर्याय-
स्वानुभवाभावात् ज्ञानस्वभावस्यैकस्य परमात्मनो ज्ञानमपि न सिद्धयेत् । परात्म-
माकलयतो वध्यघातकविभागाभावान्मोहादिद्रव्यभावकर्मणां क्षपणं न सिद्धयेत्; तथाच
शब्दाभिधेयै रागादिनानाविकल्पजालैर्निश्चयेन कर्मभिः सह भेदं न जानाति, तथैव कर्मारिविध्वंसक-
છે અને આ આત્મા ( – સ્વ) છે’ એવું જ્ઞાન સિદ્ધ થતું નથી; તેમ જ તેને ૩પરમાત્મનિશ્ચાયક
સમૂહ પ્રગટ થાય છે એવા અગાધગંભીરસ્વભાવી વિશ્વને જ્ઞેયરૂપ કરીને ૪પ્રતપતા
અને (એ રીતે) જે (૧) પરાત્મજ્ઞાનથી તેમ જ (૨) પરમાત્મજ્ઞાનથી શૂન્ય છે તેને, (૧) દ્રવ્યકર્મથી થતાં શરીરાદિ સાથે તથા ૫તત્પ્રત્યયી મોહરાગદ્વેષાદિભાવો સાથે એકતા અનુભવવાને લીધે ૬વધ્યઘાતકના વિભાગનો અભાવ હોવાથી મોહાદિદ્રવ્યભાવકર્મોનો ક્ષય સિદ્ધ થતો નથી, તેમ જ (૨) ૭જ્ઞેયનિષ્ઠપણે પ્રત્યેક વસ્તુના ઉત્પાદ -વિનાશરૂપે પરિણમતી ૧. અવિવિક્ત = અવિવેકવાળી; વિવેકશૂન્ય; ભેદ વિનાની; અભિન્ન; ભેળસેળ. ૨. સ્વપરનિશ્ચાયક = સ્વપરનો નિશ્ચય કરાવનાર. (આગમોપદેશ સ્વપરનો નિશ્ચય કરાવનાર છે અર્થાત્
સ્વપરનો નિશ્ચય કરવામાં નિમિત્તભૂત છે.) ૩. પરમાત્મનિશ્ચાયક = પરમાત્માનો નિશ્ચય કરાવનાર (અર્થાત્ જ્ઞાનસ્વભાવી પરમાત્માનો નિર્ણય કરવામાં
નિમિત્તભૂત) ૪. પ્રતપવું = તપવું; પ્રતાપવંત વર્તવું. (જ્ઞાનસ્વભાવી પરમાત્મા વિશ્વને જ્ઞેયરૂપ કરીને તપે છે — પ્રતાપવંત
વર્તે છે.) ૫. તત્પ્રત્યયી = તત્સંબંધી; તે સંબંધી; તે જેનું નિમિત્ત છે એવા. ૬. વધ્યઘાતક = હણાવાયોગ્ય અને હણનાર. [આત્મા વધ્ય છે અને મોહાદિભાવકર્મો ઘાતક છે.
મોહાદિદ્રવ્યકર્મો પણ આત્માના ઘાતમાં નિમિત્તભૂત હોવાથી ઘાતક કહેવાય છે.] ૭. જ્ઞેયનિષ્ઠ = જ્ઞેયોમાં નિષ્ઠાવાળું; જ્ઞેયપરાયણ; જ્ઞેયસન્મુખ. [અનાદિ સંસારથી જ્ઞપ્તિ જ્ઞેયનિષ્ઠ હોવાથી તે
જ્ઞપ્તિનું તે પરિવર્તન અનિવાર્ય છે.]