Pravachansar (Gujarati). Gatha: 272.

< Previous Page   Next Page >


Page 487 of 513
PDF/HTML Page 518 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૮૭
अथ मोक्षतत्त्वमुद्घाटयति
अजधाचारविजुत्तो जधत्थपदणिच्छिदो पसंतप्पा
अफले चिरं ण जीवदि इह सो संपुण्णसामण्णो ।।२७२।।
अयथाचारवियुक्तो यथार्थपदनिश्चितः प्रशान्तात्मा
अफले चिरं न जीवति इह स सम्पूर्णश्रामण्यः ।।२७२।।

यस्त्रिलोकचूलिकायमाननिर्मलविवेकदीपिकालोकशालितया यथावस्थितपदार्थनिश्चय- निवर्तितौत्सुक्यस्वरूपमन्थरसततोपशान्तात्मा सन् स्वरूपमेकमेवाभिमुख्येन चरन्नयथाचार- परिणतत्वादयथाचारवियुक्तः, विपरीताचाररहित इत्यर्थः, जधत्थपदणिच्छिदो सहजानन्दैकस्वभावनिज- परमात्मादिपदार्थपरिज्ञानसहितत्वाद्यथार्थपदनिश्चितः, पसंतप्पा विशिष्टपरमोपशमभावपरिणतनिजात्म- द्रव्यभावनासहितत्वात्प्रशान्तात्मा, जो यः कर्ता सो संपुण्णसामण्णो स संपूर्णश्रामण्यः सन् चिरं ण जीवदि चिरं बहुतरकालं न जीवति, न तिष्ठति क्व अफले शुद्धात्मसंवित्तिसमुत्पन्नसुखामृतरसास्वाद- रहितत्वेनाफले फलरहिते संसारे किन्तु शीघ्रं मोक्षं गच्छतीति अयमत्र भावार्थःइत्थंभूत-

હવે મોક્ષતત્ત્વ પ્રગટ કરે છેઃ
અયથાચરણહીન, સૂત્ર -અર્થસુનિશ્ચયી ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨.

અન્વયાર્થઃ[यथार्थपदनिश्चितः] જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના (પદાર્થોના) નિશ્ચયવાળો હોવાથી [प्रशान्तात्मा] પ્રશાંતાત્મા છે અને [अयथाचारवियुक्तः] અયથાચાર રહિત છે, [सः सम्पूर्णश्रामण्यः] તે સંપૂર્ણ શ્રામણ્યવાળો જીવ [अफले] અફળ (કર્મફળ રહિત થયેલા) એવા [इह] આ સંસારમાં [चिरं न जीवति] ચિરકાળ રહેતો નથી (અલ્પ કાળમાં મુક્ત થાય છે).

ટીકાઃજે (શ્રમણ) ત્રિલોકની કલગી સમાન નિર્મળ વિવેકરૂપી દીવીના પ્રકાશવાળો હોવાને લીધે યથાસ્થિત પદાર્થનિશ્ચય વડે ઉત્સુકતા નિવર્તાવીને (ટાળીને) સ્વરૂપમંથર રહેવાથી સતત ‘ઉપશાંતાત્મા’ વર્તતો થકો, સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે ૧. પ્રશાંતાત્મા = પ્રશાંતસ્વરૂપ; પ્રશાંતમૂર્તિ; ઉપશાંત; ઠરી ગયેલો. ૨. અયથાચાર = અયથાતથ આચાર; અયથાર્થ ચારિત્ર; અન્યથા આચરણ. ૩. સ્વરૂપમંથર = સ્વરૂપમાં જામી ગયેલો. [મંથર = સુસ્ત; ધીમો. આ શ્રમણ સ્વરૂપમાં તૃપ્ત તૃપ્ત હોવાથી,

જાણે કે તે સ્વરૂપની બહાર નીકળવાનો આળસુસુસ્ત હોય એમ, સ્વરૂપપ્રશાંતિમાં મગ્ન થઈને રહ્યો છે.]