Pravachansar (Gujarati). Gatha: 24-25.

< Previous Page   Next Page >


Page 41 of 513
PDF/HTML Page 72 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૪૧
सर्वमिति यावत् ततो निःशेषावरणक्षयक्षण एव लोकालोकविभागविभक्तसमस्तवस्त्वाकार-
पारमुपगम्य तथैवाप्रच्युतत्वेन व्यवस्थितत्वात् ज्ञानं सर्वगतम् ।।२३।।
अथात्मनो ज्ञानप्रमाणत्वानभ्युपगमे द्वौ पक्षावुपन्यस्य दूषयति
णाणप्पमाणमादा ण हवदि जस्सेह तस्स सो आदा
हीणो वा अहिओ वा णाणादो हवदि धुवमेव ।।२४।।
हीणो जदि सो आदा तण्णाणमचेदणं ण जाणादि
अहिओ वा णाणादो णाणेण विणा कहं णादि ।।२५।। जुगलं

लोकं भवति शुद्धबुद्धैकस्वभावसर्वप्रकारोपादेयभूतपरमात्मद्रव्यादिषड्द्रव्यात्मको लोकः, लोकाद्बहि- र्भागे शुद्धाकाशमलोकः, तच्च लोकालोकद्वयं स्वकीयस्वकीयानन्तपर्यायपरिणतिरूपेणानित्यमपि द्रव्यार्थिकनयेन नित्यम् तम्हा णाणं तु सव्वगयं यस्मान्निश्चयरत्नत्रयात्मकशुद्धोपयोगभावनाबलेनोत्पन्नं यत्केवलज्ञानं तट्टङ्कोत्कीर्णाकारन्यायेन निरन्तरं पूर्वोक्तज्ञेयं जानाति, तस्माद्वयवहारेण तु ज्ञानं सर्वगतं भण्यते ततः स्थितमेतदात्मा ज्ञानप्रमाणं ज्ञानं सर्वगतमिति ।।२३।। अथात्मानं ज्ञानप्रमाणं ये न मन्यन्ते तत्र हीनाधिकत्वे दूषणं ददातिणाणप्पमाणमादा ण हवदि जस्सेह ज्ञानप्रमाणमात्मा न भवति બધુંય છે. (જ્ઞેય તો છયે દ્રવ્યનો સમૂહ એટલે કે બધુંય છે.) માટે નિઃશેષ આવરણના ક્ષયની ક્ષણે જ લોક અને અલોકના વિભાગથી વિભક્ત સમસ્ત વસ્તુઓના આકારોના પારને પામીને એ રીતે જ અચ્યુતપણે રહેતું હોવાથી જ્ઞાન સર્વગત છે.

ભાવાર્થઃગુણ -પર્યાયોથી દ્રવ્ય અનન્ય છે માટે આત્મા જ્ઞાનથી હીન -અધિક નહિ હોવાથી જ્ઞાન જેવડો જ છે; અને જેમ દાહ્યને (બળવાયોગ્ય પદાર્થને) અવલંબનાર દહન દાહ્યની બરાબર જ છે તેમ જ્ઞેયને અવલંબનાર જ્ઞાન જ્ઞેયની બરાબર જ છે. જ્ઞેય તો સમસ્ત લોકાલોક અર્થાત્ બધુંય છે. માટે, સર્વ આવરણનો ક્ષય થતાં જ (જ્ઞાન) સર્વને જાણતું હોવાથી અને પછી કદી સર્વને જાણવામાંથી ચ્યુત નહિ થતું હોવાથી જ્ઞાન સર્વવ્યાપક છે. ૨૩.

હવે આત્માને જ્ઞાનપ્રમાણ નહિ માનવામાં બે પક્ષ રજૂ કરીને દોષ બતાવે છેઃ
જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ નહિએ માન્યતા છે જેહને,
તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય છે; ૨૪.
જો હીન આત્મા હોય, નવ જાણે અચેતન જ્ઞાન એ,
ને અધિક જ્ઞાનથી હોય તો વણ જ્ઞાન કયમ જાણે અરે? ૨૫.

પ્ર. ૬