अर्थाकारा अप्यर्था भण्यन्ते । ते च ज्ञाने तिष्ठन्तीत्युच्यमाने दोषो नास्तीत्यभिप्रायः ।।२६।। अथ ज्ञानमात्मा भवति, आत्मा तु ज्ञानं सुखादिकं वा भवतीति प्रतिपादयति — णाणं अप्प त्ति मदं ज्ञानमात्मा भवतीति मतं सम्मतम् । कस्मात् । वट्टदि णाणं विणा ण अप्पाणं ज्ञानं कर्तृ विनात्मानं जीवमन्यत्र ૧
(-આત્મામાં) છે’ એમ ઉપચાર કરવામાં આવે છે; પરંતુ પરમાર્થે તેમનું એક- બીજામાં ગમન નથી, કારણ કે સર્વ દ્રવ્યો સ્વરૂપનિષ્ઠ ( – પોતપોતાના સ્વરૂપમાં નિશ્ચળ રહેલાં) છે.
આ ક્રમ જ્ઞાનમાં પણ નક્કી કરવો. (આત્મા અને જ્ઞેયો વિષે નિશ્ચય -વ્યવહારથી કહ્યું તેમ જ્ઞાન અને જ્ઞેયો વિષે પણ સમજવું.) ૨૬.
અન્વયાર્થઃ — [ज्ञानं आत्मा] જ્ઞાન આત્મા છે [इति मतं] એમ જિનદેવનો મત છે. [आत्मानं विना] આત્મા વિના (બીજા કોઈ દ્રવ્યમાં) [ज्ञानं न वर्तते] જ્ઞાન હોતું નથી [तस्मात्] તેથી [ज्ञानं आत्मा] જ્ઞાન આત્મા છે; [आत्मा] અને આત્મા તો [ज्ञानं वा] (જ્ઞાનગુણ દ્વારા) જ્ઞાન છે [अन्यत् वा] અથવા (સુખાદિ અન્ય ગુણ દ્વારા) અન્ય છે. ૧. નૈમિત્તિકભૂત જ્ઞેયાકારો = જ્ઞાનમાં થતા (જ્ઞાનની અવસ્થારૂપ) જ્ઞેયાકારો. (આ જ્ઞેયાકારોને જ્ઞાનાકારો
છે અને પર પદાર્થોનાં દ્રવ્ય -ગુણ -પર્યાયો તેમનાં નિમિત્ત છે. આ જ્ઞેયાકારોને આત્મામાં દેખીને ‘સમસ્ત
પર પદાર્થો આત્મામાં છે’ એમ ઉપચાર કરવામાં આવે છે. આ વાત ૩૧મી ગાથાની ટીકામાં
દર્પણના દ્રષ્ટાંતથી સમજાવશે.)