भिभूय वर्तत इत्युच्यमानं न विप्रतिषिध्यते ।।३०।।
युगपदेव सर्वपदार्थेषु परिच्छित्त्याकारेण वर्तते । अयमत्र भावार्थः ---कारणभूतानां सर्वपदार्थानां कार्यभूताः परिच्छित्त्याकारा उपचारेणार्था भण्यन्ते, तेषु च ज्ञानं वर्तत इति भण्यमानेऽपि व्यवहारेण दोषो नास्तीति ।।३०।। अथ पूर्वसूत्रेण भणितं ज्ञानमर्थेषु वर्तते व्यवहारेणात्र पुनरर्था ज्ञाने वर्तन्त इत्युपदिशति – जइ यदि चेत् ते अट्ठा ण संति ते पदार्थाः स्वकीयपरिच्छित्त्याकारसमर्पणद्वारेणादर्शे बिम्बवन्न सन्ति । क्व । णाणे केवलज्ञाने । णाणं ण होदि सव्वगयं तदा ज्ञानं सर्वगतं न भवति । सव्वगयं વ્યાપીને વર્તતું દેખાય છે, તેમ ૧સંવેદન (જ્ઞાન) પણ, આત્માથી અભિન્ન હોવાથી કર્તા- અંશ વડે આત્માપણાને પામતું થકું જ્ઞાનરૂપ કરણ -અંશ વડે ૨કારણભૂત પદાર્થોના કાર્યભૂત સમસ્ત જ્ઞેયાકારોમાં વ્યાપીને વર્તે છે, તેથી કાર્યમાં કારણનો ( – જ્ઞેયાકારોમાં પદાર્થોનો) ઉપચાર કરીને ‘જ્ઞાન પદાર્થોમાં વ્યાપીને વર્તે છે’ એમ કહેવું વિરોધ પામતું નથી.
ભાવાર્થઃ — જેમ દૂધથી ભરેલા વાસણમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન (નીલમ) સઘળા દૂધને પોતાની પ્રભા વડે નીલવર્ણ કરે છે તેથી વ્યવહારે રત્નની પ્રભા અને રત્ન સમસ્ત દૂધમાં વ્યાપેલાં કહેવાય છે, તેમ જ્ઞેયોથી ભરેલા વિશ્વમાં રહેલો આત્મા સમસ્ત જ્ઞેયોને (લોકાલોકને) પોતાની જ્ઞાનપ્રભા વડે પ્રકાશિત કરે છે અર્થાત્ જાણે છે તેથી વ્યવહારે આત્માનું જ્ઞાન અને આત્મા સર્વવ્યાપી કહેવાય છે (જોકે નિશ્ચયથી તો તેઓ પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ રહેલાં છે, જ્ઞેયોમાં પેઠાં નથી). ૩૦.
૩. આ ગાથામાં પણ ‘જ્ઞાન’ શબ્દથી અનંત ગુણ -પર્યાયોના પિંડરૂપ જ્ઞાતૃદ્રવ્ય ખ્યાલમાં લેવું.