Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 64 of 513
PDF/HTML Page 95 of 544

 

૬૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
सद्भूतासद्भूततामायान्तो ये यावन्तः पर्यायास्ते तावन्तस्तात्कालिका इवात्यन्तसंकरेणाप्य-
वधारितविशेषलक्षणा एकक्षण एवावबोधसौधस्थितिमवतरन्ति
न खल्वेतदयुक्तंदृष्टा-
विरोधात् द्रश्यते हि छद्मस्थस्यापि वर्तमानमिव व्यतीतमनागतं वा वस्तु चिन्तयतः
संविदालम्बितस्तदाकारः किंच चित्रपटीस्थानीयत्वात् संविदः यथा हि चित्रपटयामति-
वाहितानामनुपस्थितानां वर्तमानानां च वस्तूनामालेख्याकाराः साक्षादेकक्षण एवावभासन्ते, तथा
संविद्भित्तावपि
किं च सर्वज्ञेयाकाराणां तादात्विक त्वाविरोधात् यथा हि प्रध्वस्तानामनुदितानां
च वस्तूनामालेख्याकारा वर्तमाना एव, तथातीतानामनागतानां च पर्यायाणां ज्ञेयाकारा वर्तमाना
एव भवन्ति
।।३७।।
पूर्वोक्ताः पर्याया वर्तन्ते प्रतिभासन्ते प्रतिस्फु रन्ति क्क णाणे केवलज्ञाने कथंभूता इव तक्कालिगेव
तात्कालिका इव वर्तमाना इव कासां सम्बन्धिनः तासिं दव्वजादीणं तासां प्रसिद्धानां
પ્રગટતા), વિદ્યમાનપણાને અને અવિદ્યમાનપણાને પામતા, જે કોઈ જેટલા પર્યાયો છે, તે
બધાય, તાત્કાળિક (વર્તમાનકાલીન) પર્યાયોની માફક, અત્યંત
મિશ્રિત હોવા છતાં સૌ
પર્યાયોનાં વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય એ રીતે, એક ક્ષણે જ, જ્ઞાનમહેલમાં સ્થિતિ પામે
છે. આ (ત્રણે કાળના પર્યાયોનું વર્તમાન પર્યાયોની માફક જ્ઞાનમાં જણાવું) અયુક્ત નથી;
કારણ કે

(૧) તેનો દ્રષ્ટની સાથે (જગતમાં જે જોવામાં આવે છેઅનુભવાય છે તેની સાથે) અવિરોધ છે. (જગતમાં) દેખાય છે કે છદ્મસ્થને પણ, જેમ વર્તમાન વસ્તુ ચિંતવતાં તેના આકારને જ્ઞાન અવલંબે છે તેમ, વ્યતીત અને અનાગત વસ્તુ ચિંતવતાં (પણ) તેના આકારને જ્ઞાન અવલંબે છે.

(૨) વળી જ્ઞાન ચિત્રપટ સમાન છે. જેમ ચિત્રપટમાં અતીત, અનાગત અને વર્તમાન વસ્તુઓના આલેખ્યાકારો (આલેખ્ય આકારો) સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે, તેમ જ્ઞાનરૂપી ભીંતમાં (જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં) પણ અતીત, અનાગત અને વર્તમાન પર્યાયોના જ્ઞેયાકારો સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે.

(૩) વળી સર્વ જ્ઞેયાકારોનું તાત્કાળિકપણું (વર્તમાનપણું, સાંપ્રતિકપણું) અવિરુદ્ધ છે. જેમ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓના આલેખ્યાકારો વર્તમાન જ છે, તેમ અતીત અને અનાગત પર્યાયોના જ્ઞેયાકારો વર્તમાન જ છે. ૧. જ્ઞાનમાં સૌ દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયો એકી સાથે જણાવા છતાં દરેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ

પ્રદેશ, કાળ, આકાર વગેરે વિશેષતાઓસ્પષ્ટ જણાય છે; સંકરવ્યતિકર થતા નથી. ૨. આલેખ્ય = આળેખાવાયોગ્ય; ચીતરાવાયોગ્ય.