Pravachansar-Hindi (Gujarati transliteration). MokshamArg pragnyapan; Gatha: 232-240.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 24 of 28

 

Page 428 of 513
PDF/HTML Page 461 of 546
single page version

ભયેનાપ્રવર્તમાનસ્યાતિકર્કશાચરણીભૂયાક્રમેણ શરીરં પાતયિત્વા સુરલોકં પ્રાપ્યોદ્વાન્તસમસ્ત-
સંયમામૃતભારસ્ય તપસોઽનવકાશતયાશક્યપ્રતિકારો મહાન્ લેપો ભવતિ, તન્ન શ્રેયાનપવાદ-
નિરપેક્ષ ઉત્સર્ગઃ
. દેશકાલજ્ઞસ્યાપિ બાલવૃદ્ધશ્રાન્તગ્લાનત્વાનુરોધેનાહારવિહારયોરલ્પલેપત્વં
વિગણય્ય યથેષ્ટં પ્રવર્તમાનસ્ય મૃદ્વાચરણીભૂય સંયમં વિરાધ્યાસંયતજનસમાનીભૂતસ્ય તદાત્વે
તપસોઽનવકાશતયાશક્યપ્રતિકારો મહાન્ લેપો ભવતિ, તન્ન શ્રેયાનુત્સર્ગનિરપેક્ષોઽપવાદઃ
.
અતઃ સર્વથોત્સર્ગાપવાદવિરોધદૌસ્થિત્યમાચરણસ્ય પ્રતિષેધ્યં, તદર્થમેવ સર્વથાનુગમ્યશ્ચ પરસ્પર-
સાપેક્ષોત્સર્ગાપવાદવિજૃમ્ભિતવૃત્તિઃ સ્યાદ્વાદઃ
..૨૩૧..
કૃત્વા પૂર્વકૃતપુણ્યેન દેવલોકે સમુત્પદ્યતે . તત્ર સંયમાભાવાન્મહાન્ લેપો ભવતિ . તતઃ કારણાદપવાદ-
નિરપેક્ષમુત્સર્ગં ત્યજતિ, શુદ્ધાત્મભાવનાસાધકમલ્પલેપં બહુલાભમપવાદસાપેક્ષમુત્સર્ગં સ્વીકરોતિ . તથૈવ
ચ પૂર્વસૂત્રોક્તક્રમેણાપહૃતસંયમશબ્દવાચ્યેઽપવાદે પ્રવર્તતે તત્ર ચ પ્રવર્તમાનઃ સન્ યદિ કથંચિદૌષધ-
પથ્યાદિસાવદ્યભયેન વ્યાધિવ્યથાદિપ્રતીકારમકૃત્વા શુદ્ધાત્મભાવનાં ન કરોતિ તર્હિ મહાન્ લેપો ભવતિ;

અથવા પ્રતીકારે પ્રવર્તમાનોઽપિ હરીતકીવ્યાજેન ગુડભક્ષણવદિન્દ્રિયસુખલામ્પટયેન સંયમવિરાધનાં

કરોતિ તદાપિ મહાન્ લેપો ભવતિ
. તતઃ કારણાદુત્સર્ગનિરપેક્ષમપવાદં ત્યક્ત્વા શુદ્ધાત્મભાવનારૂપં
શુભોપયોગરૂપં વા સંયમમવિરાધયન્નૌષધપથ્યાદિનિમિત્તોત્પન્નાલ્પસાવદ્યમપિ બહુગુણરાશિમુત્સર્ગસાપેક્ષમ-
દેશકાલજ્ઞકો ભી, યદિ વહ બાલવૃદ્ધશ્રાંતગ્લાનત્વકે અનુરોધસે, જો આહારવિહાર
હૈ, ઉસસે હોનેવાલે અલ્પલેપકે ભયસે ઉસમેં પ્રવૃત્તિ ન કરે તો (અર્થાત્ અપવાદકે આશ્રયસે
હોનેવાલે અલ્પબંધકે ભયસે ઉત્સર્ગકા હઠ કરકે અપવાદમેં પ્રવૃત્ત ન હો તો), અતિ કર્કશ
આચરણરૂપ હોકર અક્રમસે શરીરપાત કરકે દેવલોક પ્રાપ્ત કરકે જિસને સમસ્ત સંયમામૃતકા
સમૂહ વમન કર ડાલા હૈ ઉસે તપકા અવકાશ ન રહનેસે, જિસકા પ્રતીકાર અશક્ય હૈ ઐસા
મહાન લેપ હોતા હૈ, ઇસલિયે અપવાદ
નિરપેક્ષ ઉત્સર્ગ શ્રેયસ્કર નહીં હૈ .
દેશકાલજ્ઞકો ભી, યદિ વહ બાલવૃદ્ધશ્રાંતગ્લાનત્વકે અનુરોધસે જો આહારવિહાર હૈ,
ઉસસે હોનેવાલે અલ્પલેપકો ન ગિનકર ઉસમેં યથેષ્ટ પ્રવૃત્તિ કરે તો (અર્થાત્ અપવાદસે હોનેવાલે
અલ્પબન્ધકે પ્રતિ અસાવધાન હોકર ઉત્સર્ગરૂપ ધ્યેયકો ચૂકકર અપવાદમેં સ્વચ્છન્દપૂર્વક પ્રવર્તે
તો), મૃદુ આચરણરૂપ હોકર સંયમ વિરોધીકો
અસંયતજનકે સમાન હુએ ઉસકોઉસ સમય
તપકા અવકાશ ન રહનેસે, જિસકા પ્રતીકાર અશક્ય હૈ ઐસા મહાન્ લેપ હોતા હૈ . ઇસલિયે
ઉત્સર્ગ નિરપેક્ષ અપવાદ શ્રેયસ્કર નહીં હૈ .
ઇસસે (ઐસા કહા ગયા હૈ કિ) ઉત્સર્ગ ઔર અપવાદકે વિરોધસે હોનેવાલા જો
આચરણકા દુઃસ્થિતપના વહ સર્વથા નિષેધ્ય (ત્યાજ્ય) હૈ, ઔર ઇસીલિયે પરસ્પર સાપેક્ષ ઉત્સર્ગ
ઔર અપવાદસે જિસકી વૃત્તિ (-અસ્તિત્વ, કાર્ય) પ્રગટ હોતી હૈ ઐસા સ્યાદ્વાદ સર્વથા અનુગમ્ય
(અનુસરણ કરને યોગ્ય) હૈ
.
૧. યથેષ્ટ = સ્વચ્છંદતયા, ઇચ્છાકે અનુસાર .

Page 429 of 513
PDF/HTML Page 462 of 546
single page version

ઇત્યેવં ચરણં પુરાણપુરુષૈર્જુષ્ટં વિશિષ્ટાદરૈ-
રુત્સર્ગાદપવાદતશ્ચ વિચરદ્બહ્વીઃ પૃથગ્ભૂમિકાઃ .
આક્રમ્ય ક્રમતો નિવૃત્તિમતુલાં કૃત્વા યતિઃ સર્વત-
શ્ચિત્સામાન્યવિશેષભાસિનિ નિજદ્રવ્યે કરોતુ સ્થિતિમ્
..૧૫..
ઇત્યાચરણપ્રજ્ઞાપનં સમાપ્તમ્ .
પવાદં સ્વીકરોતીત્યભિપ્રાયઃ ..૨૩૧.. એવં ‘ઉવયરણં જિણમગ્ગે’ ઇત્યાદ્યેકાદશગાથાભિરપવાદસ્ય વિશેષ-
વિવરણરૂપેણ ચતુર્થસ્થલં વ્યાખ્યાતમ્ . ઇતિ પૂર્વોક્તક્રમેણ ‘ણ હિ ણિરવેક્ખો ચાગો’ ઇત્યાદિત્રિંશદ્ગદ્ગદ્ગદ્ગદ્ગાથાભિઃ
સ્થલચતુષ્ટયેનાપવાદનામા દ્વિતીયાન્તરાધિકારઃ સમાપ્તઃ . અતઃ પરં ચતુર્દશગાથાપર્યન્તં શ્રામણ્યાપરનામા
મોક્ષમાર્ગાધિકારઃ કથ્યતે . તત્ર ચત્વારિ સ્થલાનિ ભવન્તિ . તેષુ પ્રથમતઃ આગમાભ્યાસમુખ્યત્વેન
‘એયગ્ગગદો સમણો’ ઇત્યાદિ યથાક્રમેણ પ્રથમસ્થલે ગાથાચતુષ્ટયમ્ . તદનન્તરં ભેદાભેદરત્નત્રયસ્વરૂપમેવ
મોક્ષમાર્ગ ઇતિ વ્યાખ્યાનરૂપેણ ‘આગમપુવ્વા દિટ્ઠી’ ઇત્યાદિ દ્વિતીયસ્થલે સૂત્રચતુષ્ટયમ્ . અતઃ પરં
દ્રવ્યભાવસંયમકથનરૂપેણ ‘ચાગો ય અણારંભો’ ઇત્યાદિ તૃતીયસ્થલે ગાથાચતુષ્ટયમ્ . તદનન્તરં
ભાવાર્થ :જબ તક શુદ્ધોપયોગમેં હી લીન ન હો જાયા જાય તબ તક શ્રમણકો
આચરણકી સુસ્થિતિકે લિયે ઉત્સર્ગ ઔર અપવાદકી મૈત્રી સાધની ચાહિયે . ઉસે અપની
નિર્બલતાકા લક્ષ રખે બિના માત્ર ઉત્સર્ગકા આગ્રહ રખકર કેવલ અતિ કર્કશ આચરણકા હઠ
નહીં કરના ચાહિયે; તથા ઉત્સર્ગરૂપ ધ્યેયકો ચૂકકર માત્ર અપવાદકે આશ્રયસે કેવલ મૃદુ
આચરણરૂપ શિથિલતાકા ભી સેવન નહીં કરના ચાહિયે
. કિન્તુ ઇસ પ્રકારકા વર્તન કરના
ચાહિયે જિસમેં હઠ ભી ન હો ઔર શિથિલતાકા ભી સેવન ન હો . સર્વજ્ઞ ભગવાનકા માર્ગ
અનેકાન્ત હૈ . અપની દશાકી જાઁચ કરકે જૈસે ભી લાભ હો ઉસપ્રકારસે વર્તન કરનેકા
ભગવાનકા ઉપદેશ હૈ .
અપની ચાહે જો (સબલ યા નિર્બલ) સ્થિતિ હો, તથાપિ એક હી પ્રકારસે વર્તના, ઐસા
જિનમાર્ગ નહીં હૈ ..૨૩૧..
અબ શ્લોક દ્વારા આત્મદ્રવ્યમેં સ્થિર હોનેકી બાત કહકર ‘આચરણપ્રજ્ઞાપન’ પૂર્ણ કિયા
જાતા હૈ .
અર્થ :ઇસપ્રકાર વિશેષ આદરપૂર્વક પુરાણ પુરુષોંકે દ્વારા સેવિત, ઉત્સર્ગ ઔર અપવાદ
દ્વારા અનેક પૃથક્પૃથક્ ભૂમિકાઓંમેં વ્યાપ્ત જો ચારિત્ર ઉસકો યતિ પ્રાપ્ત કરકે, ક્રમશઃ અતુલ
નિવૃત્તિ કરકે, ચૈતન્યસામાન્ય ઔર ચૈતન્યવિશેષરૂપ જિસકા પ્રકાશ હૈ ઐસે નિજદ્રવ્યમેં સર્વતઃ
સ્થિતિ કરો
.
ઇસપ્રકાર ‘આચરણ પ્રજ્ઞાપન’ સમાપ્ત હુઆ .
શાર્દૂલવિક્રીડિત છંદ

Page 430 of 513
PDF/HTML Page 463 of 546
single page version

અથ શ્રામણ્યાપરનામ્નો મોક્ષમાર્ગસ્યૈકાગ્્રયલક્ષણસ્ય પ્રજ્ઞાપનમ્ . તત્ર તન્મૂલસાધનભૂતે
પ્રથમમાગમ એવ વ્યાપારયતિ
એયગ્ગગદો સમણો એયગ્ગં ણિચ્છિદસ્સ અત્થેસુ .
ણિચ્છિત્તી આગમદો આગમચેટ્ઠા તદો જેટ્ઠા ..૨૩૨..
ઐકાગ્્રયગતઃ શ્રમણઃ ઐકાગ્્રયં નિશ્ચિતસ્ય અર્થેષુ .
નિશ્ચિતિરાગમત આગમચેષ્ટા તતો જ્યેષ્ઠા ..૨૩૨..
શ્રમણો હિ તાવદૈકાગ્્રયગત એવ ભવતિ . ઐકાગ્્રયં તુ નિશ્ચિતાર્થસ્યૈવ ભવતિ .
અર્થનિશ્ચયસ્ત્વાગમાદેવ ભવતિ . તત આગમ એવ વ્યાપારઃ પ્રધાનતરઃ, ન ચાન્યા ગતિરસ્તિ .
યતો ન ખલ્વાગમમન્તરેણાર્થા નિશ્ચેતું શક્યન્તે, તસ્યૈવ હિ ત્રિસમયપ્રવૃત્તત્રિલક્ષણસકલપદાર્થ-
સાર્થયાથાત્મ્યાવગમસુસ્થિતાન્તરંગગમ્ભીરત્વાત
. ન ચાર્થનિશ્ચયમન્તરેણૈકાગ્્રયં સિદ્ધયેત્,
નિશ્ચયવ્યવહારમોક્ષમાર્ગોપસંહારમુખ્યત્વેન ‘મુજ્ઝદિ વા’ ઇત્યાદિ ચતુર્થસ્થલે ગાથાદ્વયમ્ . એવં
સ્થલચતુષ્ટયેન તૃતીયાન્તરાધિકારે સમુદાયપાતનિકા . તદ્યથાઅથૈકાગ્યગતઃ શ્રમણો ભવતિ .
અબ, શ્રામણ્ય જિસકા દૂસરા નામ હૈ ઐસે એકાગ્રતાલક્ષણવાલે મોક્ષમાર્ગકા પ્રજ્ઞાપન હૈ .
ઉસમેં પ્રથમ, ઉસકે (-મોક્ષમાર્ગકે) મૂલ સાધનભૂત આગમમેં વ્યાપાર (-પ્રવૃત્તિ) કરાતે હૈં :
અન્વયાર્થ :[શ્રમણઃ ] શ્રમણ [ઐકાગ્રયતઃ ] એકાગ્રતાકો પ્રાપ્ત હોતા હૈ;
[ઐકાગ્રયં ] એકાગ્રતા [અર્થેષુ નિશ્ચિતસ્ય ] પદાર્થોંકે નિશ્ચયવાન્કે હોતી હૈ; [નિશ્ચિતિઃ ]
(પદાર્થોંકા) નિશ્ચય [આગમતઃ ] આગમ દ્વારા હોતા હૈ; [તતઃ ] ઇસલિયે [આગમચેષ્ટા ]
આગમમેં વ્યાપાર [જ્યેષ્ઠા ] મુખ્ય હૈ
..૨૩૨..
ટીકા :પ્રથમ તો, શ્રમણ વાસ્તવમેં એકાગ્રતાકો પ્રાપ્ત હી હોતા હૈ; એકાગ્રતા પદાર્થોંકે
નિશ્ચયવાન્કે હી હોતી હૈ; ઔર પદાર્થોંકા નિશ્ચય આગમ દ્વારા હી હોતા હૈ; ઇસલિયે આગમમેં હી
વ્યાપાર પ્રધાનતર (-વિશેષ પ્રધાન) હૈ; દૂસરી ગતિ (-અન્ય કોઈ માર્ગ) નહીં હૈ
. ઉસકા કારણ
યહ હૈ કિ :
વાસ્તવમેં આગમકે બિના પદાર્થોંકા નિશ્ચય નહીં કિયા જા સકતા; ક્યોંકિ આગમ હી,
જિસકે ત્રિકાલ (ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ) તીન લક્ષણ પ્રવર્તતે હૈં ઐસે સકલપદાર્થસાર્થકે
યથાતથ્ય જ્ઞાન દ્વારા સુસ્થિત અંતરંગસે ગમ્ભીર હૈ (અર્થાત્ આગમકા હી અંતરંગ, સર્વ પદાર્થોંકે
શ્રામણ્ય જ્યાં ઐકાગ્ય્રા, ને ઐકાગ્ય્રા વસ્તુનિશ્ચયે,
નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨
.

Page 431 of 513
PDF/HTML Page 464 of 546
single page version

યતોઽનિશ્ચિતાર્થસ્ય કદાચિન્નિશ્ચિકીર્ષાકુલિતચેતસઃ સમન્તતો દોલાયમાનસ્યાત્યન્તતરલતયા,
કદાચિચ્ચિકીર્ષાજ્વરપરવશસ્ય વિશ્વં સ્વયં સિસૃક્ષોર્વિશ્વવ્યાપારપરિણતસ્ય પ્રતિક્ષણવિજૃમ્ભ-
માણક્ષોભતયા, કદાચિદ્બુભુક્ષાભાવિતસ્ય વિશ્વં સ્વયં ભોગ્યતયોપાદાય રાગદ્વેષદોષકલ્માષિત-
ચિત્તવૃત્તેરિષ્ટાનિષ્ટવિભાગેન પ્રવર્તિતદ્વૈતસ્ય પ્રતિવસ્તુપરિણમમાનસ્યાત્યન્તવિસંષ્ઠુલતયા, કૃત-
નિશ્ચયનિઃક્રિયનિર્ભોગં યુગપદાપીતવિશ્વમપ્યવિશ્વતયૈકં ભગવન્તમાત્માનમપશ્યતઃ સતતં
વૈયગ્
્રયમેવ સ્યાત. ન ચૈકાગ્્રયમન્તરેણ શ્રામણ્યં સિદ્ધયેત્, યતોઽનૈકાગ્્રયસ્યાનેકમેવેદમિતિ
પશ્યતસ્તથાપ્રત્યયાભિનિવિષ્ટસ્યાનેકમેવેદમિતિ જાનતસ્તથાનુભૂતિભાવિતસ્યાનેકમેવેદમિતિ
પ્રત્યર્થવિકલ્પવ્યાવૃત્તચેતસા સન્તતં પ્રવર્તમાનસ્ય તથાવૃત્તિદુઃસ્થિતસ્ય ચૈકાત્મપ્રતીત્યનુભૂતિ-
તચ્ચૈકાગ્યમાગમપરિજ્ઞાનાદેવ ભવતીતિ પ્રકાશયતિએયગ્ગગદો સમણો ઐકાગ્યગતઃ શ્રમણો ભવતિ ..
અત્રાયમર્થઃજગત્ત્રયકાલત્રયવર્તિસમસ્તદ્રવ્યગુણપર્યાયૈકસમયપરિચ્છિત્તિસમર્થસકલવિમલકેવલ-
જ્ઞાનલક્ષણનિજપરમાત્મતત્ત્વસમ્યક્શ્રદ્ધાનજ્ઞાનાનુષ્ઠાનરૂપમૈકાગ્યં ભણ્યતે . તત્ર ગતસ્તન્મયત્વેન પરિણતઃ
સમૂહકે યથાર્થજ્ઞાન દ્વારા સુસ્થિત હૈ ઇસલિયે આગમ હી સમસ્ત પદાર્થોંકે યથાર્થ જ્ઞાનસે ગમ્ભીર હૈ ) .
ઔર, પદાર્થોંકે નિશ્ચયકે બિના એકાગ્રતા સિદ્ધ નહીં હોતી; ક્યોંકિ, જિસે પદાર્થોંકા
નિશ્ચય નહીં હૈ વહ (૧) કદાચિત્ નિશ્ચય કરનેકી ઇચ્છાસે આકુલતાપ્રાપ્ત ચિત્તકે કારણ સર્વતઃ
દોલાયમાન (-ડાવાઁડોલ) હોનેસે અત્યન્ત તરલતા (ચંચલતા) પ્રાપ્ત કરતા હૈ, (૨) કદાચિત્
કરનેકી ઇચ્છારૂપ જ્વરસે પરવશ હોતા હુઆ વિશ્વકો (-સમસ્ત પદાર્થોંકો) સ્વયં સર્જન
કરનેકી ઇચ્છા કરતા હુઆ વિશ્વવ્યાપારરૂપ (-સમસ્ત પદાર્થોંકી પ્રવૃત્તિરૂપ) પરિણમિત હોનેસે
પ્રતિક્ષણ ક્ષોભકી પ્રગટતાકો પ્રાપ્ત હોતા હૈ, ઔર (૩) કદાચિત્ ભોગનેકી ઇચ્છાસે ભાવિત હોતા
હુઆ વિશ્વકો સ્વયં ભોગ્યરૂપ ગ્રહણ કરકે, રાગદ્વેષરૂપ દોષસે કલુષિત ચિત્તવૃત્તિકે કારણ
(વસ્તુઓંમેં) ઇષ્ટ
અનિષ્ટ વિભાગ દ્વારા દ્વૈતકો પ્રવર્તિત કરતા હુઆ પ્રત્યેક વસ્તુરૂપ પરિણમિત
હોનેસે અત્યન્ત અસ્થિરતાકો પ્રાપ્ત હોતા હૈ, ઇસલિયે [-ઉપરોક્ત તીન કારણોંસે ] ઉસ અનિશ્ચયી
જીવકે (૧) કૃતનિશ્ચય, (૨) નિષ્ક્રિય ઔર (૩) નિર્ભોગ ઐસે ભગવાન આત્માકો
જો કિ
યુગપત્ વિશ્વકો પી જાનેવાલા હોને પર ભી વિશ્વરૂપ ન હોનેસે એક હૈ ઉસેનહીં દેખનેસે સતત
વ્યગ્રતા હી હોતી હૈ, (-એકાગ્રતા નહીં હોતી) .
ઔર એકાગ્રતાકે બિના શ્રામણ્ય સિદ્ધ નહીં હોતા; ક્યોંકિ જિસકે એકાગ્રતા નહીં હૈ વહ
જીવ (૧) ‘યહ અનેક હી હૈ’ ઐસા દેખતા (-શ્રદ્ધાન કરતા) હુઆ ઉસપ્રકારકી પ્રતીતિમેં
અભિનિવિષ્ટ હોતા હૈ; (૨) ‘યહ અનેક હી હૈ’ ઐસા જાનતા હુઆ ઉસપ્રકારકી અનુભૂતિસે
ભાવિત હોતા હૈ, ઔર (૩) યહ અનેક હી હૈ’ ઇસપ્રકાર પ્રત્યેક પદાર્થકે વિકલ્પસે ખણ્ડિત
(-છિન્નભિન્ન) ચિત્ત સહિત સતત્ પ્રવૃત્ત હોતા હુઆ ઉસપ્રકારકી
વૃત્તિસે દુઃસ્થિત હોતા હૈ,
૧. અભિનિવિષ્ટ = આગ્રહી, દૃઢ . ૨. વૃત્તિ = વર્તના; ચારિત્ર .

Page 432 of 513
PDF/HTML Page 465 of 546
single page version

વૃત્તિસ્વરૂપસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રપરિણતિપ્રવૃત્તદ્રશિજ્ઞપ્તિવૃત્તિરૂપાત્મતત્ત્વૈકાગ્્રયાભાવાત્ શુદ્ધાત્મ-
તત્ત્વપ્રવૃત્તિરૂપં શ્રામણ્યમેવ ન સ્યાત. અતઃ સર્વથા મોક્ષમાર્ગાપરનામ્નઃ શ્રામણ્યસ્ય સિદ્ધયે
ભગવદર્હત્સર્વજ્ઞોપજ્ઞે પ્રકટાનેકાન્તકેતને શબ્દબ્રહ્મણિ નિષ્ણાતેન મુમુક્ષુણા ભવિતવ્યમ્ ..૨૩૨..
અથાગમહીનસ્ય મોક્ષાખ્યં કર્મક્ષપણં ન સમ્ભવતીતિ પ્રતિપાદયતિ
શ્રમણો ભવતિ . એયગ્ગં ણિચ્છિદસ્સ ઐકાગ્ગ્ગ્ગ્ગ્ાા
ાા
ં પુનર્નિશ્ચિતસ્ય તપોધનસ્ય ભવતિ . કેષુ .
ટઙ્કોત્કીર્ણજ્ઞાયકૈકસ્વભાવો યોઽસૌ પરમાત્મપદાર્થસ્તત્પ્રભૃતિષ્વર્થેષુ .ણિચ્છિત્તી આગમદો સા ચ સા ચ
પદાર્થનિશ્ચિત્તિરાગમતો ભવતિ . તથાહિજીવભેદકર્મભેદપ્રતિપાદકાગમાભ્યાસાદ્ભભવતિ, ન કેવલ-
માગમાભ્યાસાત્તથૈવાગમપદસારભૂતાચ્ચિદાનન્દૈકપરમાત્મતત્ત્વપ્રકાશકાદધ્યાત્માભિધાનાત્પરમાગમાચ્ચ પદાર્થ-
પરિચ્છિત્તિર્ભવતિ
. આગમચેટ્ઠા તદો જેટ્ઠા તતઃ કારણાદેવમુક્તલક્ષણાગમે પરમાગમે ચ ચેષ્ટા પ્રવૃત્તિઃ જ્યેષ્ઠા
શ્રેષ્ઠા પ્રશસ્યેત્યર્થઃ ..૨૩૨.. અથાગમપરિજ્ઞાનહીનસ્ય કર્મક્ષપણં ન ભવતીતિ પ્રરૂપયતિઆગમહીણો
ઇસલિયે ઉસે એક આત્માકી પ્રતીતિઅનુભૂતિવૃત્તિસ્વરૂપ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર પરિણતિરૂપ
પ્રવર્તમાન જો દૃશિજ્ઞપ્તિવૃત્તિરૂપ આત્મતત્ત્વમેં એકાગ્રતા હૈ ઉસકા અભાવ હોનેસે
શુદ્ધાત્મતત્વપ્રવૃત્તિરૂપ શ્રામણ્ય હો (શુદ્ધાત્મતત્વમેં પ્રવૃત્તિરૂપ મુનિપના હી) નહીં હોતા .
ઇસસે (ઐસા કહા ગયા હૈ કિ) મોક્ષમાર્ગ જિસકા દૂસરા નામ હૈ ઐસે શ્રામણ્યકી
સર્વપ્રકારસે સિદ્ધિ કરનેકે લિયે મુમુક્ષુકો ભગવાન્ અર્હન્ત સર્વજ્ઞસે ઉપજ્ઞ (-સ્વયં જાનકર કહે
ગયે) શબ્દબ્રહ્મમેં
જિસકા કિ અનેકાન્તરૂપી કેતન (ચિહ્નધ્વજલક્ષણ) પ્રગટ હૈ ઉસમેં
નિષ્ણાત હોના ચાહિયે .
ભાવાર્થ :આગમકે વિના પદાર્થોંકા નિશ્ચય નહીં હોતા, પદાર્થોંકે નિશ્ચયકે વિના
અશ્રદ્ધાજનિત તરલતા, પરકર્તૃત્વાભિલાષાજનિત ક્ષોભ ઔર પરભોક્તૃત્ત્વાભિલાષાજનિત અસ્થિરતાકે
કારણ એકાગ્રતા નહીં હોતી; ઔર એકાગ્રતાકે વિના એક આત્મામેં શ્રદ્ધાન
જ્ઞાનવર્તનરૂપ
પ્રવર્તમાન શુદ્ધાત્મપ્રવૃત્તિ ન હોનેસે મુનિપના નહીં હોતા, ઇસલિયે મોક્ષાર્થીકા પ્રધાન કર્ત્તવ્ય
શબ્દબ્રહ્મરૂપ આગમમેં પ્રવીણતા પ્રાપ્ત કરના હી હૈ ..૨૩૨..
અબ આગમહીનકે મોક્ષાખ્ય (મોક્ષ નામસે કહા જાનેવાલા) કર્મક્ષય નહીં હોતા, ઐસા
પ્રતિપાદન કરતે હૈં :
૧. દૃશિ = દર્શન .
૨. શબ્દબ્રહ્મ = પરમબ્રહ્મરૂપ વાચ્યકા વાચક દ્રવ્ય શ્રુત . [ઇન ગાથાઓંમેં સર્વજ્ઞોપજ્ઞ સમસ્ત દ્રવ્યશ્રુતકો
સામાન્યતયા આગમ કહા ગયા હૈ . કભી દ્રવ્યશ્રુતકે ‘આગમ’ ઔર ‘પરમાગમ’ ઐસે દો ભેદ ભી કિયે જાતે
હૈં; વહાઁ જીવભેદોં ઔર કર્મભેદોંકે પ્રતિપાદક દ્રવ્યશ્રુતકો ‘આગમ’ કહા જાતા હૈ, ઔર સમસ્ત દ્રવ્યશ્રુતકે
સારભૂત ચિદાનન્દ એક પરમાત્મતત્ત્વકે પ્રકાશક અધ્યાત્મદ્રવ્યશ્રુતકો ‘પરમાગમ’ કહા જાતા હૈ]
.]

Page 433 of 513
PDF/HTML Page 466 of 546
single page version

આગમહીણો સમણો ણેવપ્પાણં પરં વિયાણાદિ .
અવિજાણંતો અત્થે ખવેદિ કમ્માણિ કિધ ભિક્ખૂ ..૨૩૩..
આગમહીનઃ શ્રમણો નૈવાત્માનં પરં વિજાનાતિ .
અવિજાનન્નર્થાન્ ક્ષપયતિ કર્માણિ કથં ભિક્ષુઃ ..૨૩૩..
ન ખલ્વાગમમન્તરેણ પરાત્મજ્ઞાનં પરમાત્મજ્ઞાનં વા સ્યાત્; ન ચ પરાત્મજ્ઞાનશૂન્યસ્ય
પરમાત્મજ્ઞાનશૂન્યસ્ય વા મોહાદિદ્રવ્યભાવકર્મણાં જ્ઞપ્તિપરિવર્તરૂપકર્મણાં વા ક્ષપણં સ્યાત. તથા
હિન તાવન્નિરાગમસ્ય નિરવધિભવાપગાપ્રવાહવાહિમહામોહમલમલીમસસ્યાસ્ય જગતઃ
સમણો ણેવપ્પાણં પરં વિયાણાદિ આગમહીનઃ શ્રમણો નૈવાત્માનં પરં વા વિજાનાતિ; અવિજાણંતો અત્થે
અવિજાનન્નર્થાન્પરમાત્માદિપદાર્થાન્ ખવેદિ કમ્માણિ કિધ ભિક્ખૂ ક્ષપયતિ કર્માણિ કથં ભિક્ષુઃ, ન કથમપિ
ઇતિ . ઇતો વિસ્તરઃ‘‘ગુણજીવા પજ્જત્તી પાણા સણ્ણા ય મગ્ગણાઓ ય . ઉવઓગોવિ ય કમસો વીસં
તુ પરૂવણા ભણિદા ..’’ ઇતિ ગાથાકથિતાદ્યાગમમજાનન્, તથૈવ ‘‘ભિણ્ણઉ જેણ ણ જાણિયઉ ણિયદેહહં
પરમત્થુ . સો અંધઉ અવરહં અંધયહં કિ મ દરિસાવઇ પંથુ..’’ ઇતિ દોહકસૂત્રકથિતાદ્યાગમપદસારભૂતમ-
પ્ર. ૫૫
અન્વયાર્થ :[આગમહીનઃ ] આગમહીન [શ્રમણઃ ] શ્રમણ [આત્માનં ] આત્માકો
(નિજકો) ઔર [પરં ] પરકો [ન એવ વિજાનાતિ ] નહીં જાનતા; [અર્થાન્ અવિજાનન્ ]
પદાર્થોંકો નહીં જાનતા હુઆ [ભિક્ષુઃ ] ભિક્ષુ [કર્માણિ ] કર્મોંકો [કથં ] કિસપ્રકાર
[ક્ષપયતિ ] ક્ષય કરે ?
..૨૩૩..
ટીકા :વાસ્તવમેં આગમકે વિના પરાત્મજ્ઞાન યા પરમાત્મજ્ઞાન નહીં હોતા; ઔર
પરાત્મજ્ઞાનશૂન્યકે યા પરમાત્મજ્ઞાનશૂન્યકે મોહાદિદ્રવ્યભાવકર્મોંકા યા જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મોંકા
ક્ષય નહીં હોતા . વહ ઇસપ્રકાર હૈ :
પ્રથમ તો, આગમહીન યહ જગતકિ જો નિરવધિ (અનાદિ) ભવસરિતાકે પ્રવાહકો
બહાનેવાલે મહામોહમલસે મલિન હૈ વહધતૂરા પિયે હુએ મનુષ્યકી ભાઁતિ વિવેકકે નાશકો પ્રાપ્ત
૧. પરાત્મજ્ઞાન = પરકા ઔર આત્માકા જ્ઞાન; સ્વપરકા ભેદજ્ઞાન .
૨. પરમાત્મજ્ઞાન = પરમાત્માકા જ્ઞાન, ‘મૈં સમસ્ત લોકાલોકકે જ્ઞાયક જ્ઞાનસ્વભાવવાલા પરમ આત્મા હૂઁ’ ઐસા
.
૩. જ્ઞપ્તિપરિવર્તન = જ્ઞપ્તિકા બદલના, જાનનેકી ક્રિયાકા પરિવર્તન (જ્ઞાનકા એક જ્ઞેયસે દૂસરે જ્ઞેયમેં બદલના
સો જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મ હૈ .)
આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને;
ભિક્ષુ પદાર્થ
અજાણ તે ક્ષય કર્મનો કઈ રીત કરે ? ૨૩૩.

Page 434 of 513
PDF/HTML Page 467 of 546
single page version

પીતોન્મત્તકસ્યેવાવકીર્ણવિવેકસ્યાવિવિક્તેન જ્ઞાનજ્યોતિષા નિરૂપયતોઽપ્યાત્માત્મપ્રદેશનિશ્ચિત
શરીરાદિદ્રવ્યેષૂપયોગમિશ્રિતમોહરાગદ્વેષાદિભાવેષુ ચ સ્વપરનિશ્ચાયકાગમોપદેશપૂર્વકસ્વાનુભવા-
ભાવાદયં પરોઽયમાત્મેતિ જ્ઞાનં સિદ્ધયેત
્; તથા ચ ત્રિસમયપરિપાટીપ્રકટિતવિચિત્રપર્યાય-
પ્રાગ્ભારાગાધગમ્ભીરસ્વભાવં વિશ્વમેવ જ્ઞેયીકૃત્ય પ્રતપતઃ પરમાત્મનિશ્ચાયકાગમોપદેશપૂર્વક-
સ્વાનુભવાભાવાત
્ જ્ઞાનસ્વભાવસ્યૈકસ્ય પરમાત્મનો જ્ઞાનમપિ ન સિદ્ધયેત. પરાત્મ-
પરમાત્મજ્ઞાનશૂન્યસ્ય તુ દ્રવ્યકર્મારબ્ધૈઃ શરીરાદિભિસ્તત્પ્રત્યયૈર્મોહરાગદ્વેષાદિભાવૈશ્ચ સહૈક્ય-
માકલયતો વધ્યઘાતકવિભાગાભાવાન્મોહાદિદ્રવ્યભાવકર્મણાં ક્ષપણં ન સિદ્ધયેત
્; તથાચ
ધ્યાત્મશાસ્ત્રં ચાજાનન્ પુરુષો રાગાદિદોષરહિતાવ્યાબાધસુખાદિગુણસ્વરૂપનિજાત્મદ્રવ્યસ્ય ભાવકર્મ-
શબ્દાભિધેયૈ રાગાદિનાનાવિકલ્પજાલૈર્નિશ્ચયેન કર્મભિઃ સહ ભેદં ન જાનાતિ, તથૈવ કર્મારિવિધ્વંસક-
હોનેસે અવિવિક્ત જ્ઞાનજ્યોતિસે યદ્યપિ દેખતા હૈ તથાપિ, ઉસે સ્વપરનિશ્ચાયક
આગમોપદેશપૂર્વક સ્વાનુભવકે અભાવકે કારણ, આત્મામેં ઔર આત્મપ્રદેશસ્થિત શરીરાદિદ્રવ્યોંમેં
તથા ઉપયોગમિશ્રિત મોહરાગદ્વેષાદિભાવોંમેં ‘યહ પર હૈ ઔર યહ આત્મા (-સ્વ) હૈ’ ઐસા જ્ઞાન
સિદ્ધ નહીં હોતા; તથા ઉસે,
પરમાત્મનિશ્ચાયક આગમોપદેશપૂર્વક સ્વાનુભવકે અભાવકે કારણ,
જિસકે ત્રિકાલ પરિપાટીમેં વિચિત્ર પર્યાયોંકા સમૂહ પ્રગટ હોતા હૈ ઐસે અગાધગમ્ભીરસ્વભાવ
વિશ્વકો જ્ઞેયરૂપ કરકે પ્રતપિત જ્ઞાનસ્વભાવી એક પરમાત્માકા જ્ઞાન ભી સિદ્ધ નહીં હોતા .
ઔર (ઇસપ્રકાર) જો (૧) પરાત્મજ્ઞાનસે તથા (૨) પરમાત્મજ્ઞાનસે શૂન્ય હૈ ઉસે, (૧)
દ્રવ્યકર્મસે હોનેવાલે શરીરાદિકે સાથ તથા તત્પ્રત્યયી મોહરાગદ્વેષાદિ ભાવોંકે સાથ એકતાકા
અનુભવ કરનેસે વધ્યઘાતકકે વિભાગકા અભાવ હોનેસે મોહાદિદ્રવ્યભાવકર્મોંકા ક્ષય સિદ્ધ નહીં
હોતા, તથા (૨) જ્ઞેયનિષ્ઠતાસે પ્રત્યેક વસ્તુકે ઉત્પાદવિનાશરૂપ પરિણમિત હોનેકે કારણ
૧. અવિવિક્ત = અવિવેકવાલી; વિવેક શૂન્ય, ભેદહીન; અભિન્ન; એકમેક .
૨. સ્વપરનિશ્ચાયક = સ્વપરકા નિશ્ચય કરાનેવાલા (આગમોપદેશ સ્વપરકા નિશ્ચય કરાનેવાલા હૈ અર્થાત્
સ્વપરકા નિશ્ચય કરનેમેં નિમિત્તભૂત હૈ .)
૩. પરમાત્મનિશ્ચાયક = પરમાત્માકા નિશ્ચય કરનેવાલા (અર્થાત્ જ્ઞાનસ્વભાવ પરમાત્માકા નિશ્ચય કરનેમેં
નિમિત્તભૂત .)
૪. પ્રતપિત = પ્રતાપવાન્ (જ્ઞાનસ્વભાવ પરમાત્મા વિશ્વકો જ્ઞેયરૂપ કરકે તપતા હૈપ્રતાપવાન્ વર્તતા હૈ .)
૫. તત્પ્રત્યયી = તત્સમ્બન્ધી, વહ જિસકા નિમિત્ત હૈ ઐસે .
૬. વધ્યઘાતક = હનન યોગ્ય ઔર હનનકર્તા [આત્મા વધ્ય હૈ ઔર મોહાદિભાવકર્મ ઘાતક હૈં . મોહાદિદ્રવ્યકર્મ
ભી આત્માકે ઘાતમેં નિમિત્તભૂત હોનેસે ઘાતક કહલાતે હૈં .]]
૭. જ્ઞેયનિષ્ઠ = જ્ઞેયોંમેં નિષ્ઠાવાલા; જ્ઞેયપરાયણ; જ્ઞેયસમ્મુખ [અનાદિ સંસારમેં જ્ઞપ્તિ જ્ઞેયનિષ્ઠ હોનેસે વહ પ્રત્યેક
પદાર્થકી ઉત્પત્તિવિનાશરૂપ પરિણમિત હોનેસે પરિવર્તનકો પ્રાપ્ત હોતી રહતી હૈ . પરમાત્મનિષ્ઠતાકે બિના
જ્ઞપ્તિકા વહ પરિવર્તન અનિવાર્ય હૈ .]]

Page 435 of 513
PDF/HTML Page 468 of 546
single page version

જ્ઞેયનિષ્ઠતયા પ્રતિવસ્તુ પાતોત્પાતપરિણતત્વેન જ્ઞપ્તેરાસંસારાત્પરિવર્તમાનાયાઃ પરમાત્મનિષ્ઠત્વ-
મન્તરેણાનિવાર્યપરિવર્તતયા જ્ઞપ્તિપરિવર્તરૂપકર્મણાં ક્ષપણમપિ ન સિદ્ધયેત
. અતઃ કર્મ-
ક્ષપણાર્થિભિઃ સર્વથાગમઃ પર્યુપાસ્યઃ ..૨૩૩..
અથાગમ એવૈકશ્ચક્ષુર્મોક્ષમાર્ગમુપસર્પતામિત્યનુશાસ્તિ
આગમચક્ખૂ સાહૂ ઇંદિયચક્ખૂણિ સવ્વભૂદાણિ .
દેવા ય ઓહિચક્ખૂ સિદ્ધા પુણ સવ્વદો ચક્ખૂ ..૨૩૪..
સ્વકીયપરમાત્મતત્ત્વસ્ય જ્ઞાનાવરણાદિદ્રવ્યકર્મભિરપિ સહ પૃથક્ત્વં ન વેત્તિ, તથાચાશરીરલક્ષણશુદ્ધાત્મ-
પદાર્થસ્ય શરીરાદિનોકર્મભિઃ સહાન્યત્વં ન જાનાતિ . ઇત્થંભૂતભેદજ્ઞાનાભાવાદ્દેહસ્થમપિ નિજશુદ્ધાત્માનં ન
રોચતે, સમસ્તરાગાદિપરિહારેણ ન ચ ભાવયતિ . તતશ્ચ કથં કર્મક્ષયો ભવતિ, ન કથમપીતિ . તતઃ
કારણાન્મોક્ષાર્થિના પરમાગમાભ્યાસ એવ કર્તવ્ય ઇતિ તાત્પર્યાર્થઃ ..૨૩૩.. અથ મોક્ષમાર્ગાર્થિનામાગમ
અનાદિ સંસારસે પરિવર્તનકો પાનેવાલી જો જ્ઞપ્તિ, ઉસકા પરિવર્તન પરમાત્મનિષ્ઠતાકે અતિરિક્ત
અનિવાર્ય હોનેસે, જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મોંકા ક્ષય ભી સિદ્ધ નહીં હોતા
. ઇસલિયે કર્મક્ષયાર્થિયોંકો
સર્વપ્રકારસે આગમકી પર્યુપાસના કરના યોગ્ય હૈ .
ભાવાર્થ :આગમકી પર્યુપાસનાસે રહિત જગતકો આગમોપદેશપૂર્વક સ્વાનુભવ ન
હોનેસે ‘યહ જો અમૂર્તિક આત્મા હૈ સો મૈં હૂઁ, ઔર યે સમાનક્ષેત્રાવગાહી શરીરાદિક વહ પર હૈં’
ઇસીપ્રકાર ‘યે જો ઉપયોગ હૈ સો મૈં હૂઁ ઔર યે ઉપયોગમિશ્રિત મોહરાગદ્વેષાદિભાવ હૈં સો પર હૈ’
ઇસપ્રકાર સ્વ
પરકા ભેદજ્ઞાન નહીં હોતા થા ઉસે આગમોપદેશપૂર્વક સ્વાનુભવ ન હોનેસે ‘મૈં
જ્ઞાનસ્વભાવી એક પરમાત્મા હૂઁ’ ઐસા પરમાત્મજ્ઞાન ભી નહીં હોતા .
ઇસપ્રકાર જિસે (૧) સ્વપર જ્ઞાન તથા (૨) પરમાત્મજ્ઞાન નહીં હૈ ઉસે, (૧) હનન
હોને યોગ્ય સ્વકા ઔર હનનેવાલે મોહાદિદ્રવ્યભાવકર્મરૂપ પરકા ભેદજ્ઞાન ન હોનેસે
મોહાદિદ્રવ્યભાવકર્મોંકા ક્ષય નહીં હોતા, તથા (૨) પરમાત્મનિષ્ઠતાકે અભાવકે કારણ જ્ઞપ્તિકા
પરિવર્તન નહીં ટલનેસે જ્ઞપ્તિપરિવર્તનરૂપ કર્મોંકા ભી ક્ષય નહીં હોતા
.
ઇસલિયે મોક્ષાર્થિયોંકો સર્વપ્રકારસે સર્વજ્ઞકથિત આગમકા સેવન કરના ચાહિયે ..૨૩૩..
અબ, મોક્ષમાર્ગ પર ચલનેવાલોંકો આગમ હી એક ચક્ષુ હૈ ઐસા ઉપદેશ કરતે હૈં :
મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે,
છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે
. ૨૩૪.

Page 436 of 513
PDF/HTML Page 469 of 546
single page version

આગમચક્ષુઃ સાધુરિન્દ્રિયચક્ષૂંષિ સર્વભૂતાનિ .
દેવાશ્ચાવધિચક્ષુષઃ સિદ્ધાઃ પુનઃ સર્વતશ્ચક્ષુષઃ ..૨૩૪..
ઇહ તાવદ્ભગવન્તઃ સિદ્ધા એવ શુદ્ધજ્ઞાનમયત્વાત્સર્વતશ્ચક્ષુષઃ, શેષાણિ તુ સર્વાણ્યપિ
ભૂતાનિ મૂર્તદ્રવ્યાવસક્તદ્રષ્ટિત્વાદિન્દ્રિયચક્ષૂંષિ . દેવાસ્તુ સૂક્ષ્મત્વવિશિષ્ટમૂર્તદ્રવ્યગ્રાહિત્વાદ-
વધિચક્ષુષઃ, અથ ચ તેઽપિ રૂપિદ્રવ્યમાત્રદ્રષ્ટત્વેનેન્દ્રિયચક્ષુર્ભ્યોઽવિશિષ્યમાણા ઇન્દ્રિયચક્ષુષ એવ .
એવમમીષુ સમસ્તેષ્વપિ સંસારિષુ મોહોપહતતયા જ્ઞેયનિષ્ઠેષુ સત્સુ જ્ઞાનનિષ્ઠત્વમૂલ-
શુદ્ધાત્મતત્ત્વસંવેદનસાધ્યં સર્વતશ્ચક્ષુસ્ત્વં ન સિદ્ધયેત
. અથ તત્સિદ્ધયે ભગવન્તઃ શ્રમણા
આગમચક્ષુષો ભવન્તિ . તેન જ્ઞેયજ્ઞાનયોરન્યોન્યસંવલનેનાશક્યવિવેચનત્વે સત્યપિ સ્વપર-
એવ દ્રષ્ટિરિત્યાખ્યાતિઆગમચક્ખૂ શુદ્ધાત્માદિપદાર્થપ્રતિપાદકપરમાગમચક્ષુષો ભવન્તિ . કે તે . સાહૂ
નિશ્ચયરત્નત્રયાધારેણ નિજશુદ્ધાત્મસાધકાઃ સાધવઃ . ઇંદિયચક્ખૂણિ નિશ્ચયેનાતીન્દ્રિયામૂર્તકેવલજ્ઞાનાદિ-
ગુણસ્વરૂપાણ્યપિ વ્યવહારેણાનાદિકર્મબન્ધવશાદિન્દ્રિયાધીનત્વેનેન્દ્રિયચક્ષૂંષિ ભવન્તિ . કાનિ કર્તૄણિ .
સવ્વભૂદાણિ સર્વભૂતાનિ સર્વસંસારિજીવા ઇત્યર્થઃ . દેવા ય ઓહિચક્ખૂ દેવા અપિ ચ સૂક્ષ્મમૂર્ત-
પુદ્ગલદ્રવ્યવિષયાવધિચક્ષુષઃ . સિદ્ધા પુણ સવ્વદો ચક્ખૂ સિદ્ધાઃ પુનઃ શુદ્ધબુદ્ધૈકસ્વભાવજીવલોકાકાશ-
પ્રમિતશુદ્ધાસંખ્યેયસર્વપ્રદેશચક્ષુષ ઇતિ . અનેન કિમુક્તં ભવતિ . સર્વશુદ્ધાત્મપ્રદેશે લોચનોત્પત્તિનિમિત્તં
અન્વયાર્થ :[સાધુઃ ] સાધુ [આગમચક્ષુઃ ] આગમચક્ષુ (-આગમરૂપ ચક્ષુવાલે)
હૈં, [સર્વભૂતાનિ ] સર્વપ્રાણી [ઇન્દ્રિય ચક્ષૂંષિ ] ઇન્દ્રિયચક્ષુવાલે હૈં, [દેવાઃ ચ ] દેવ
[અવધિચક્ષુષઃ ] અવધિચક્ષુ
હૈં [પુનઃ ] ઔર [સિદ્ધાઃ ] સિદ્ધ [સર્વતઃ ચક્ષુષઃ ] સર્વતઃચક્ષુ
(-સર્વ ઓરસે ચક્ષુવાલે અર્થાત્ સર્વાત્મપ્રદેશોસે ચક્ષુવાન્) હૈં ..૨૩૪..
ટીકા :પ્રથમ તો ઇસ લોકમેં ભગવન્ત સિદ્ધ હી શુદ્ધજ્ઞાનમય હોનેસે સર્વતઃ ચક્ષુ હૈં,
ઔર શેષ ‘સભી ભૂત (-જીવ), મૂર્ત દ્રવ્યોંમેં હી ઉનકી દૃષ્ટિ લગનેસે ઇન્દ્રિયચક્ષુ હૈં . દેવ સૂક્ષ્મત્વ-
વિશિષ્ટ મૂર્ત દ્રવ્યોંકો ગ્રહણ કરતે હૈં ઇસલિયે વે અવધિચક્ષુ હૈં; અથવા વે ભી, માત્ર રૂપી દ્રવ્યોંકો
દેખતે હૈં ઇસલિયે ઉન્હેં ઇન્દ્રિયચક્ષુવાલોંસે અલગ ન કિયા જાય તો, ઇન્દ્રિયચક્ષુ હી હૈં
.’ ઇસપ્રકાર
યહ સભી સંસારી મોહસે ઉપહત હોનેકે કારણ જ્ઞેયનિષ્ઠ હોનેસે, જ્ઞાનનિષ્ઠતાકા મૂલ જો શુદ્ધાત્મ-
તત્ત્વકા સંવેદન ઉસસે સાધ્ય (-સધનેવાલા) ઐસા સર્વતઃ ચક્ષુપના ઉનકે સિદ્ધ નહીં હોતા .
અબ, ઉસ (સર્વતઃચક્ષુપને) કી સિદ્ધિકે લિયે ભગવંત શ્રમણ આગમચક્ષુ હોતે હૈં .
યદ્યપિ જ્ઞેય ઔર જ્ઞાનકા પારસ્પરિક મિલન હો જાનેસે ઉન્હેં ભિન્ન કરના અશક્ય હૈ (અર્થાત્ જ્ઞેય
જ્ઞાનમેં જ્ઞાત ન હોં ઐસા કરના અશક્ય હૈ ) તથાપિ વે ઉસ આગમચક્ષુસે સ્વપરકા વિભાગ કરકે,
મહામોહકો જિનને ભેદ ડાલા હૈ ઐસે વર્તતે હુએ પરમાત્માકો પાકર, સતત જ્ઞાનનિષ્ઠ હી રહતે હૈં
.
૧. ઉપહત = ઘાયલ, અશુદ્ધ, મલિન, ભ્રષ્ટ .

Page 437 of 513
PDF/HTML Page 470 of 546
single page version

વિભાગમારચય્ય નિર્ભિન્નમહામોહાઃ સન્તઃ પરમાત્માનમવાપ્ય સતતં જ્ઞાનનિષ્ઠા એવાવતિષ્ઠન્તે .
અતઃ સર્વમપ્યાગમચક્ષુષૈવ મુમુક્ષૂણાં દ્રષ્ટવ્યમ્ ..૨૩૪..
અથાગમચક્ષુષા સર્વમેવ દ્રશ્યત એવેતિ સમર્થયતિ
સવ્વે આગમસિદ્ધા અત્થા ગુણપજ્જએહિં ચિત્તેહિં .
જાણંતિ આગમેણ હિ પેચ્છિત્તા તે વિ તે સમણા ..૨૩૫..
સર્વે આગમસિદ્ધા અર્થા ગુણપર્યાયૈશ્ચિત્રૈઃ .
જાનન્ત્યાગમેન હિ દ્રષ્ટવા તાનપિ તે શ્રમણાઃ ..૨૩૫..
આગમેન તાવત્સર્વાણ્યપિ દ્રવ્યાણિ પ્રમીયન્તે, વિસ્પષ્ટતર્કણસ્ય સર્વદ્રવ્યાણામ-
વિરુદ્ધત્વાત્; વિચિત્રગુણપર્યાયવિશિષ્ટાનિ ચ પ્રતીયન્તે, સહક્રમપ્રવૃત્તાનેકધર્મવ્યાપકા-
પરમાગમોપદેશાદુત્પન્નં નિર્વિકારં મોક્ષાર્થિભિઃ સ્વસંવેદનજ્ઞાનમેવ ભાવનીયમિતિ ..૨૩૪.. અથાગમ-
લોચનેન સર્વં દ્રશ્યત ઇતિ પ્રજ્ઞાપયતિસવ્વે આગમસિદ્ધા સર્વેઽપ્યાગમસિદ્ધા આગમેન જ્ઞાતાઃ . કે તે .
અત્થા વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવો યોઽસૌ પરમાત્મપદાર્થસ્તત્પ્રભૃતયોઽર્થાઃ . કથં સિદ્ધાઃ . ગુણપજ્જએહિં
ઇસસે (ઐસા કહા જાતા હૈ કિ) મુમુક્ષુઓંકો સબ કુછ આગમરૂપ ચક્ષુ દ્વારા હી દેખના
ચાહિયે ..૨૩૪..
અબ, યહ સમર્થન કરતે હૈં કિ આગમરૂપ ચક્ષુસે સબ કુછ દિખાઈ દેતા હી હૈ :
અન્વયાર્થ :[સર્વે અર્થાઃ ] સમસ્ત પદાર્થ [ચિત્રૈઃ ગુણપર્યાયૈઃ ] વિચિત્ર
(અનેક પ્રકારકી) ગુણપર્યાયોં સહિત [આગમસિદ્ધાઃ ] આગમસિદ્ધ હૈં . [તાન્ અપિ ] ઉન્હેં ભી
[તે શ્રમણાઃ ] વે શ્રમણ [આગમેન હિ દૃષ્ટા ] આગમ દ્વારા વાસ્તવમેં દેખકર [જાનન્તિ ] જાનતે
હૈં
..૨૩૫..
ટીકા :પ્રથમ તો, આગમ દ્વારા સભી દ્રવ્ય પ્રમેય (જ્ઞેય) હોતે હૈં, ક્યોંકિ સર્વદ્રવ્ય
વિસ્પષ્ટ તર્કણાસે અવિરુદ્ધ હૈં, (સર્વ દ્રવ્ય આગમાનુસાર જો વિશેષ સ્પષ્ટ તર્ક ઉસકે સાથ
મેલવાલે હૈં, અર્થાત્ વે આગમાનુસાર વિસ્પષ્ટ વિચારસે જ્ઞાત હોં ઐસે હૈં ) . ઔર આગમસે વે દ્રવ્ય
વિચિત્ર ગુણપર્યાયવાલે પ્રતીત હોતે હૈં, ક્યોંકિ આગમકો સહપ્રવૃત્ત ઔર ક્રમપ્રવૃત્ત અનેક ધર્મોંમેં
સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે;
તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫
.

Page 438 of 513
PDF/HTML Page 471 of 546
single page version

નેકાન્તમયત્વેનૈવાગમસ્ય પ્રમાણત્વોપપત્તેઃ . અતઃ સર્વેઽર્થા આગમસિદ્ધા એવ ભવન્તિ . અથ તે
શ્રમણાનાં જ્ઞેયત્વમાપદ્યન્તે સ્વયમેવ, વિચિત્રગુણપર્યાયવિશિષ્ટસર્વદ્રવ્યવ્યાપકાનેકાન્તાત્મક-
શ્રુતજ્ઞાનોપયોગીભૂય વિપરિણમનાત
. અતો ન કિંચિદપ્યાગમચક્ષુષામદ્રશ્યં સ્યાત..૨૩૫..
અથાગમજ્ઞાનતત્પૂર્વતત્ત્વાર્થશ્રદ્ધાનતદુભયપૂર્વસંયતત્વાનાં યૌગપદ્યસ્ય મોક્ષમાર્ગત્વં નિયમયતિ
આગમપુવ્વા દિટ્ઠી ણ ભવદિ જસ્સેહ સંજમો તસ્સ .
ણત્થીદિ ભણદિ સુત્તં અસંજદો હોદિ કિધ સમણો ..૨૩૬..
ચિત્તેહિં વિચિત્રગુણપર્યાયૈઃ સહ . જાણંતિ જાનન્તિ . કાન્ . તે વિ તાન્ પૂર્વોક્તાર્થગુણપર્યાયાન્ . કિં કૃત્વા
પૂર્વમ્ . પેચ્છિત્તા દ્રષ્ટવા જ્ઞાત્વા . કેન . આગમેણ હિ આગમેનૈવ . અયમત્રાર્થઃપૂર્વમાગમં પઠિત્વા
પશ્ચાજ્જાનન્તિ . તે સમણા તે શ્રમણા ભવન્તીતિ . અત્રેદં ભણિતં ભવતિસર્વે દ્રવ્યગુણપર્યાયાઃ પરમાગમેન
જ્ઞાયન્તે . કસ્માત્ . આગમસ્ય પરોક્ષરૂપેણ કેવલજ્ઞાનસમાનત્વાત્ . પશ્ચાદાગમાધારેણ સ્વસંવેદનજ્ઞાને જાતે
સ્વસંવેદનજ્ઞાનબલેન કેવલજ્ઞાને ચ જાતે પ્રત્યક્ષા અપિ ભવન્તિ . તતઃકારણાદાગમચક્ષુષા પરંપરયા સર્વં
દ્રશ્યં ભવતીતિ ..૨૩૫.. એવમાગમાભ્યાસકથનરૂપેણ પ્રથમસ્થલે સૂત્રચતુષ્ટયં ગતમ્ . અથાગમપરિજ્ઞાન-
તત્ત્વાર્થશ્રદ્ધાનતદુભયપૂર્વકસંયતત્વત્રયસ્ય મોક્ષમાર્ગત્વં નિયમયતિઆગમપુવ્વા દિટ્ઠી ણ ભવદિ જસ્સેહ
વ્યાપક (-અનેક ધર્મોંકો કહનેવાલા) અનેકાન્તમય હોનેસે આગમકો પ્રમાણતાકી ઉપપત્તિ
હૈ (અર્થાત્ આગમ પ્રમાણભૂત સિદ્ધ હોતા હૈ ) . ઇસસે સભી પદાર્થ આગમસિદ્ધ હી હૈં . ઔર
વે શ્રમણોંકો સ્વયમેવ જ્ઞેયભૂત હોતે હૈં, ક્યોંકિ શ્રમણ વિચિત્રગુણપર્યાયવાલે સર્વદ્રવ્યોંમેં વ્યાપક
(-સર્વદ્રવ્યોંકો જાનનેવાલે) અનેકાન્તાત્મક
શ્રુતજ્ઞાનોપયોગરૂપ હોકર પરિણમિત હોતે હૈં .
ઇસસે (ઐસા કહા હૈ કિ) આગમચક્ષુઓંકો (-આગમરૂપ ચક્ષુવાલોંકો) કુછ ભી
અદૃશ્ય નહીં હૈ ..૨૩૫..
અબ, આગમજ્ઞાન, તત્પૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન ઔર તદુભયપૂર્વક સંયતત્ત્વકી યુગપતતાકો
મોક્ષમાર્ગપના હોનેકા નિયમ કરતે હૈં . [અર્થાત્ ઐસા નિયમ સિદ્ધ કરતે હૈં કિઆગમજ્ઞાન,
તત્પૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન ઔર ૩ઉન દોનોં પૂર્વક સંયતપના ઇન તીનોંકા સાથ હોના હી
મોક્ષમાર્ગ હૈ ] :
૧. અનેકાન્ત = અનેક અન્ત; અનેક ધર્મ . [દ્રવ્યશ્રુત અનેકાન્તમય હૈ; સર્વદ્રવ્યોંકે એક હી સાથ ઔર ક્રમશઃ
પ્રવર્તમાન અનેક ધર્મોંમેં વ્યાપ્ત (ઉન્હેં કહનેવાલે) અનેક ધર્મ દ્રવ્યશ્રુતમેં હૈં .]]
૨. શ્રુતજ્ઞાનોપયોગ અનેકાન્તાત્મક હૈ . સર્વ દ્રવ્યોંકે અનેક ધર્મોંમેં વ્યાપ્ત (ઉન્હેં જાનનેવાલે અનેક ધર્મ
ભાવશ્રુતજ્ઞાનમેં હૈં ) .
દૃષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં
એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી ? ૨૩૬.

Page 439 of 513
PDF/HTML Page 472 of 546
single page version

આગમપૂર્વા દ્રષ્ટિર્ન ભવતિ યસ્યેહ સંયમસ્તસ્ય .
નાસ્તીતિ ભણતિ સૂત્રમસંયતો ભવતિ કથં શ્રમણઃ ..૨૩૬..
ઇહ હિ સર્વસ્યાપિ સ્યાત્કારકેતનાગમપૂર્વિકયા તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણયા દ્રષ્ટયા શૂન્યસ્ય
સ્વપરવિભાગાભાવાત્ કાયકષાયૈઃ સહૈક્યમધ્યવસતોઽનિરુદ્ધવિષયાભિલાષતયા ષડ્જીવનિકાય-
ઘાતિનો ભૂત્વા સર્વતોઽપિ કૃતપ્રવૃત્તેઃ સર્વતો નિવૃત્ત્યભાવાત્તથા પરમાત્મજ્ઞાનાભાવાદ્ જ્ઞેયચક્ર-
ક્રમાક્રમણનિરર્ગલજ્ઞપ્તિતયા જ્ઞાનરૂપાત્મતત્ત્વૈકાગ્
્રયપ્રવૃત્ત્યભાવાચ્ચ સંયમ એવ ન તાવત્ સિદ્ધયેત.
આગમપૂર્વિકા દ્રષ્ટિઃ સમ્યક્ત્વં નાસ્તિ યસ્યેહ લોકે સંજમો તસ્સ ણત્થિ સંયમસ્તસ્ય નાસ્તિ ઇદિ ભણદિ
ઇત્યેવં ભણતિ કથયતિ . કિં કર્તૃ . સુત્તં સૂત્રમાગમઃ . અસંજદો હોદિ કિધ સમણો અસંયતઃ સન્
શ્રમણસ્તપોધનઃ કથં ભવતિ, ન કથમપીતિ . તથાહિયદિ નિર્દોષિનિજપરમાત્મૈવોપાદેય ઇતિ રુચિરૂપં
સમ્યક્ત્વં નાસ્તિ તર્હિ પરમાગમબલેન વિશદૈકજ્ઞાનરૂપમાત્માનં જાનન્નપિ સમ્યગ્દ્રષ્ટિર્ન ભવતિ, જ્ઞાની ચ
ન ભવતિ, તદ્દ્વયાભાવે સતિ પઞ્ચેન્દ્રિયવિષયાભિલાષષડ્જીવવધવ્યાવૃત્તોઽપિ સંયતો ન ભવતિ . તતઃ
અન્વયાર્થ :[ઇહ ] ઇસ લોકમેં [યસ્ય ] જિસકી [આગમપૂર્વા દૃષ્ટિઃ ]
આગમપૂર્વક દૃષ્ટિ (દર્શન) [ન ભવતિ ] નહીં હૈ [તસ્ય ] ઉસકે [સંયમઃ ] સંયમ [નાસ્તિ ]
નહીં હૈ, [ઇતિ ] ઇસપ્રકાર [સૂત્રં ભણતિ ] સૂત્ર કહતા હૈ; ઔર [અસંયતઃ ] અસંયત વહ
[શ્રમણઃ ] શ્રમણ [કથં ભવતિ ] કૈસે હો સકતા હૈ ?
..૨૩૬..
ટીકા :ઇસ લોકમેં વાસ્તવમેં, સ્યાત્કાર જિસકા ચિહ્ન હૈ ઐસે આગમપૂર્વક
તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાલી દૃષ્ટિસે જો શૂન્ય હૈ ઉન સભીકો પ્રથમ તો સંયમ હી સિદ્ધ નહીં હોતા,
ક્યોંકિ (૧) સ્વપરકે વિભાગકે અભાવકે કારણ કાયા ઔર કષાયોંકે સાથ એકતાકા
અધ્યવસાય કરનેવાલે ઐસે વે જીવ,
વિષયોંકી અભિલાષાકા નિરોધ નહીં હોનેસે છહ
જીવનિકાયકે ઘાતી હોકર સર્વતઃ (સબ ઓર સે) પ્રવૃત્તિ કરતે હૈં, ઇસલિયે ઉનકે સર્વતઃ
નિવૃત્તિકા અભાવ હૈ
. (અર્થાત્ કિસી ભી ઓરસેકિંચિત્માત્ર ભી નિવૃત્તિ નહીં હૈ ), તથાપિ
(૨) ઉનકે પરમાત્મજ્ઞાનકે અભાવકે કારણ જ્ઞેયસમૂહકો ક્રમશઃ જાનનેવાલી નિરર્ગલ જ્ઞપ્તિ
૧. તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાલી = તત્ત્વાર્થકા શ્રદ્ધાન જિસકા લક્ષણ હૈ ઐસી . [સમ્યગ્દર્શનકા લક્ષણ
તત્ત્વાર્થશ્રદ્ધાન હૈ . વહ આગમપૂર્વક હોતા હૈ . આગમકા ચિહ્ન ‘સ્યાત્’ કાર હૈ] .]
૨. જિન જીવોંકો સ્વપરકા ભેદજ્ઞાન નહીં હૈ ઉનકે ભલે હી કદાચિત્ પંચેન્દ્રિયોંકે વિષયોંકા સંયોગ દિખાઈ
ન દેતા હો, છહ જીવનિકાયકી દ્રવ્યહિંસા ન દિખાઈ દેતી હો ઔર ઇસપ્રકાર સંયોગસે નિવૃત્તિ દિખાઈ દેતી
હો, તથાપિ કાયા ઔર કષાયકે સાથ એકત્વ માનનેવાલે ઉન જીવોંકે વાસ્તવમેં પંચેન્દ્રિયકે વિષયોંકી
અભિલાષાકા નિરોધ નહીં હૈ, હિંસાકા કિંચિત્માત્ર અભાવ નહીં હૈ ઔર ઇસીપ્રકાર પરભાવસે કિંચિત્માત્ર
નિવૃત્તિ નહીં હૈ
.
૩. નિરર્ગલ = નિરંકુશ; સંયમરહિત; સ્વચ્છન્દી .

Page 440 of 513
PDF/HTML Page 473 of 546
single page version

અસિદ્ધસંયમસ્ય તુ સુનિશ્ચિતૈકાગ્્રયગતત્વરૂપં મોક્ષમાર્ગાપરનામ શ્રામણ્યમેવ ન સિદ્ધયેત. અત
આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વાનાં યૌગપદ્યસ્યૈવ મોક્ષમાર્ગત્વં નિયમ્યેત ..૨૩૬..
અથાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વાનામયૌગપદ્યસ્ય મોક્ષમાર્ગત્વં વિઘટયતિ
ણ હિ આગમેણ સિજ્ઝદિ સદ્દહણં જદિ વિ ણત્થિ અત્થેસુ .
સદ્દહમાણો અત્થે અસંજદો વા ણ ણિવ્વાદિ ..૨૩૭..
ન હ્યાગમેન સિદ્ધયતિ શ્રદ્ધાનં યદ્યપિ નાસ્ત્યર્થેષુ .
શ્રદ્દધાન અર્થાનસંયતો વા ન નિર્વાતિ ..૨૩૭..
સ્થિતમેતત્પરમાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વત્રયમેવ મુક્તિકારણમિતિ ..૨૩૬.. અથાગમજ્ઞાનતત્ત્વાર્થ-
શ્રદ્ધાનસંયતત્વાનાં યૌગપદ્યાભાવે મોક્ષો નાસ્તીતિ વ્યવસ્થાપયતિણ હિ આગમેણ સિજ્ઝદિ આગમજનિત-
પરમાત્મજ્ઞાનેન ન સિદ્ધયતિ, સદ્દહણં જદિ વિ ણત્થિ અત્થેસુ શ્રદ્ધાનં યદિ ચ નાસ્તિ પરમાત્માદિપદાર્થેષુ .
સદ્દહમાણો અત્થે શ્રદ્દધાનો વા ચિદાનન્દૈકસ્વભાવનિજપરમાત્માદિપદાર્થાન્, અસંજદો વા ણ ણિવ્વાદિ વિષય-
કષાયાધીનત્વેનાસંયતો વા ન નિર્વાતિ, નિર્વાણં ન લભત ઇતિ . તથાહિયથા પ્રદીપસહિતપુરુષસ્ય
કૂપપતનપ્રસ્તાવે કૂપપતનાન્નિવર્તનં મમ હિતમિતિ નિશ્ચયરૂપં શ્રદ્ધાનં યદિ નાસ્તિ તદા તસ્ય પ્રદીપઃ કિં
કરોતિ, ન કિમપિ
. તથા જીવસ્યાપિ પરમાગમાધારેણ સકલપદાર્થજ્ઞેયાકારકરમ્બિતવિશદૈકજ્ઞાનરૂપં
હોનેસે જ્ઞાનરૂપ આત્મતત્ત્વમેં એકાગ્રતાકી પ્રવૃત્તિકા અભાવ હૈ . (ઇસપ્રકાર ઉનકે સંયમ સિદ્ધ
નહીં હોતા) ઔર (-ઇસપ્રકાર) જિનકે સંયમ સિદ્ધ નહીં હોતા ઉન્હેં સુનિશ્ચિત
ઐકાગ્ય્રાપરિણતતારૂપ શ્રામણ્ય હીજિસકા દૂસરા નામ મોક્ષમાર્ગ હૈ વહીસિદ્ધ નહીં હોતા .
ઇસસે આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાન ઔર સંયતત્ત્વકે યુગપતપનેકો હી મોક્ષમાર્ગપના હોનેકા
નિયમ હોતા હૈ ..૨૩૬..
અબ, ઐસા સિદ્ધ કરતે હૈં કિઆગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાન ઔર સંયતત્ત્વકે
અયુગપત્પનેકો મોક્ષમાર્ગત્વ ઘટિત નહીં હોતા :
અન્વયાર્થ :[આગમેન ] આગમસે, [યદિ અપિ ] યદિ [અર્થેષુ શ્રદ્ધાનં નાસ્તિ ]
પદાર્થોંકા શ્રદ્ધાન ન હો તો, [ન હિ સિદ્ધયતિ ] સિદ્ધિ (મુક્તિ) નહીં હોતી; [અર્થાન્ શ્રદ્ધધાનઃ ]
પદાર્થોંકા શ્રદ્ધાન કરનેવાલા ભી [અસંયતઃ વા ] યદિ અસંયત હો તો [ન નિર્વાતિ ] નિર્વાણકો
પ્રાપ્ત નહીં હોતા
..૨૩૭..
૧. સુનિશ્ચિત = દૃઢ . (દૃઢતાપૂર્વક એકાગ્રતામેં પરિણમિત હોના સો શ્રામણ્ય હૈ .)
સિદ્ધિ નહિ આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થી તણી;
નિર્વાણ નહિ અર્થો તણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭
.

Page 441 of 513
PDF/HTML Page 474 of 546
single page version

શ્રદ્ધાનશૂન્યેનાગમજનિતેન જ્ઞાનેન, તદવિનાભાવિના શ્રદ્ધાનેન ચ સંયમશૂન્યેન, ન
તાવત્સિદ્ધયતિ . તથા હિઆગમબલેન સક લપદાર્થાન્ વિસ્પષ્ટં તર્કયન્નપિ, યદિ સક લ-
પદાર્થજ્ઞેયાકારકરમ્બિતવિશદૈકજ્ઞાનાકારમાત્માનં ન તથા પ્રત્યેતિ, તદા યથોદિતાત્મનઃ શ્રદ્ધાન-
શૂન્યતયા યથોદિતમાત્માનમનનુભવન્ કથં નામ જ્ઞેયનિમગ્નો જ્ઞાનવિમૂઢો જ્ઞાની સ્યાત
.
અજ્ઞાનિનશ્ચ જ્ઞેયદ્યોતકો ભવન્નપ્યાગમઃ કિં કુર્યાત. તતઃ શ્રદ્ધાનશૂન્યાદાગમાન્નાસ્તિ સિદ્ધિઃ .
કિંચ, સકલપદાર્થજ્ઞેયાકારકરમ્બિતવિશદૈકજ્ઞાનાકારમાત્માનં શ્રદ્દધાનોઽપ્યનુભવન્નપિ, યદિ
સ્વસ્મિન્નેવ સંયમ્ય ન વર્તયતિ, તદાનાદિમોહરાગદ્વેષવાસનોપજનિતપરદ્રવ્યચઙ્ક્રમણસ્વૈરિણ્યા-
શ્ચિદ્વૃત્તેઃ સ્વસ્મિન્નેવ સ્થાનાન્નિર્વાસનનિષ્કમ્પૈકતત્ત્વમૂર્ચ્છિતચિદ્વૃત્ત્યભાવાત્કથં નામ સંયતઃ સ્યાત
.
સ્વાત્માનં જાનતોઽપિ મમાત્મૈવોપાદેય ઇતિ નિશ્ચયરૂપં યદિ શ્રદ્ધાનં નાસ્તિ તદા તસ્ય પ્રદીપસ્થાનીય
આગમઃ કિં કરોતિ, ન કિમપિ
. યથા વા સ એવ પ્રદીપસહિતપુરુષઃ સ્વકીયપૌરુષબલેન કૂપપતનાદ્યદિ
ન નિવર્તતે તદા તસ્ય શ્રદ્ધાનં પ્રદીપો દ્રષ્ટિર્વા કિં કરોતિ, ન કિમપિ . તથાયં જીવઃ
પ્ર. ૫૬
ટીકા :આગમજનિત જ્ઞાનસે, યદિ વહ શ્રદ્ધાનશૂન્ય હો તો સિદ્ધિ નહીં હોતી; તથા
ઉસકે (-આગમજ્ઞાનકે) વિના જો નહીં હોતા ઐસે શ્રદ્ધાનસે ભી યદિ વહ (શ્રદ્ધાન) સંયમશૂન્ય
હો તો સિદ્ધિ
નહીં હોતી . વહ ઇસપ્રકાર :
આગમબલસે સકલ પદાર્થોંકી વિસ્પષ્ટ તર્કણા કરતા હુઆ ભી યદિ જીવ સકલ
પદાર્થોંકે જ્ઞેયાકારોંકે સાથ મિલિત હોનેવાલા વિશદ એક જ્ઞાન જિસકા આકાર હૈ ઐસે
આત્માકો ઉસપ્રકારસે પ્રતીત નહીં કરતા તો યથોક્ત આત્માકે શ્રદ્ધાનસે શૂન્ય હોનેકે કારણ જો
યથોક્ત આત્માકા અનુભવ નહીં કરતા ઐસા વહ જ્ઞેયનિમગ્ન જ્ઞાનવિમૂઢ જીવ કૈસે જ્ઞાની હોગા ?
(નહીં હોગા, વહ અજ્ઞાની હી હોગા
.) ઔર અજ્ઞાનીકો, જ્ઞેયદ્યોતક હોને પર ભી, આગમ ક્યા
કરેગા ? (-આગમ જ્ઞેયોંકા પ્રકાશક હોને પર ભી વહ અજ્ઞાનીકે લિયે ક્યા કર સકતા હૈ ?)
ઇસલિયે શ્રદ્ધાનશૂન્ય આગમસે સિદ્ધિ નહીં હોતી
.
ઔર, સકલ પદાર્થોંકે જ્ઞેયાકારોંકે સાથ મિલિત હોતા હુઆ વિશદ એક જ્ઞાન જિસકા
આકાર હૈ ઐસે આત્માકા શ્રદ્ધાન કરતા હુઆ ભી, અનુભવ કરતા હુઆ ભી યદિ જીવ અપનેમેં
હી સંયમિત (-અંકુશિત) હોકર નહીં રહતા, તો અનાદિ મોહરાગદ્વેષકી વાસનાસે જનિત જો
પરદ્રવ્યમેં ભ્રમણ
ઉસકે કારણ જો સ્વૈરિણી (-સ્વચ્છંદી, વ્યભિચારિણી) હૈ ઐસી ચિદ્વૃત્તિ (-
ચૈતન્યકી પરિણતિ) અપનેમેં હી રહનેસે, વાસનારહિત નિષ્કંપ એક તત્ત્વમેં લીન ચિદ્વૃત્તિકા
અભાવ હોનેસે, વહ કૈસે સંયત હોગા ? (નહીં હોગા, અસંયત હી હોગા) ઔર અસંયતકો, યથોક્ત
૧. તર્કણા = વિચારણા; યુક્તિ ઇત્યાદિકે આશ્રયવાલા જ્ઞાન .
૨. મિલિત હોને વાલા = મિશ્રિત હોનેવાલા; સંબંધકો પ્રાપ્ત; અર્થાત્ ઉન્હેં જાનનેવાલા . [સમસ્ત પદાર્થોંકે
જ્ઞેયાકાર જિસમેં પ્રતિબિંબિત હોતે હૈં અર્થાત્ ઉન્હેં જાનતા હૈ ઐસા સ્પષ્ટ એક જ્ઞાન હી આત્માકા રૂપ હૈ .]]

Page 442 of 513
PDF/HTML Page 475 of 546
single page version

અસંયતસ્ય ચ યથોદિતાત્મતત્ત્વપ્રતીતિરૂપં શ્રદ્ધાનં યથોદિતાત્મતત્ત્વાનુભૂતિરૂપં જ્ઞાનં વા કિં
કુર્યાત
. તતઃ સંયમશૂન્યાત્ શ્રદ્ધાનાત્ જ્ઞાનાદ્વા નાસ્તિ સિદ્ધિઃ . અત આગમજ્ઞાનતત્ત્વાર્થ-
શ્રદ્ધાનસંયતત્વાનામયૌગપદ્યસ્ય મોક્ષમાર્ગત્વં વિઘટેતૈવ ..૨૩૭..
અથાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વાનાં યૌગપદ્યેઽપ્યાત્મજ્ઞાનસ્ય મોક્ષમાર્ગસાધકતમત્વં
દ્યોતયતિ
જં અણ્ણાણી કમ્મં ખવેદિ ભવસયસહસ્સકોડીહિં .
તં ણાણી તિહિં ગુત્તો ખવેદિ ઉસ્સાસમેત્તેણ ..૨૩૮..
યદજ્ઞાની કર્મ ક્ષપયતિ ભવશતસહસ્રકોટિભિઃ .
તજ્જ્ઞાની ત્રિભિર્ગુપ્તઃ ક્ષપયત્યુચ્છ્વાસમાત્રેણ ..૨૩૮..
શ્રદ્ધાનજ્ઞાનસહિતોઽપિ પૌરુષસ્થાનીયચારિત્રબલેન રાગાદિવિકલ્પરૂપાદસંયમાદ્યદિ ન નિવર્તતે તદા તસ્ય
શ્રદ્ધાનં જ્ઞાનં વા કિં કુર્યાત્, ન કિમપીતિ
. અતઃ એતદાયાતિપરમાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વાનાં
મધ્યે દ્વયેનૈકેન વા નિર્વાણં નાસ્તિ, કિંતુ ત્રયેણેતિ ..૨૩૭.. એવં ભેદાભેદરત્નત્રયાત્મકમોક્ષમાર્ગ-
સ્થાપનમુખ્યત્વેન દ્વિતીયસ્થલે ગાથાચતુષ્ટયં ગતમ્ . કિંચ બહિરાત્માવસ્થાન્તરાત્માવસ્થાપરમાત્માવસ્થા-
મોક્ષાવસ્થાત્રયં તિષ્ઠતિ . અવસ્થાત્રયેઽનુગતાકારં દ્રવ્યં તિષ્ઠતિ . એવં પરસ્પરસાપેક્ષદ્રવ્યપર્યાયાત્મકો
જીવપદાર્થઃ. તત્ર મોક્ષકારણં ચિન્ત્યતે . મિથ્યાત્વરાગાદિરૂપા બહિરાત્માવસ્થા તાવદશુદ્ધા, મુક્તિકારણં
આત્મતત્ત્વકી પ્રતીતિરૂપ શ્રદ્ધાન યા યથોક્ત આત્મતત્ત્વકી અનુભૂતિરૂપ જ્ઞાન ક્યા કરેગા ?
ઇસલિયે સંયમશૂન્ય શ્રદ્ધાનસે યા જ્ઞાનસે સિદ્ધિ નહીં હોતી
.
ઇસસે આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્ત્વકે અયુગપત્પનેકો મોક્ષમાર્ગપના ઘટિત નહીં
હોતા ..૨૩૭..
અબ, આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્ત્વકા યુગપત્પના હોને પર ભી, આત્મજ્ઞાન
મોક્ષમાર્ગકા સાધકતમ (ઉત્કૃષ્ટ સાધક) હૈ ઐસા સમઝાતે હૈં :
અન્વયાર્થ :[યત્ કર્મ ] જો કર્મ [અજ્ઞાની ] અજ્ઞાની [ભવશતસહસ્રકોટિભિઃ ]
લક્ષકોટિ ભવોંમેં [ક્ષપયતિ ] ખપાતા હૈ, [તત્ ] વહ કર્મ [જ્ઞાની ] જ્ઞાની [ત્રિભિઃ ગુપ્તઃ ] તીન
પ્રકાર (મન
વચનકાય) સે ગુપ્ત હોનેસે [ઉચ્છ્વાસમાત્રેણ ] ઉચ્છ્વાસમાત્રમેં [ક્ષપયતિ ] ખપા
દેતા હૈ ..૨૩૮..
અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ ભવો વડે,
તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસમાત્રથી ક્ષય કરે. ૨૩૮
.

Page 443 of 513
PDF/HTML Page 476 of 546
single page version

યદજ્ઞાની કર્મ ક્રમપરિપાટયા બાલતપોવૈચિત્ર્યોપક્રમેણ ચ પચ્યમાનમુપાત્તરાગદ્વેષતયા
સુખદુઃખાદિવિકારભાવપરિણતઃ પુનરારોપિતસન્તાનં ભવશતસહસ્રકોટીભિઃ કથંચન નિસ્તરતિ,
તદેવ જ્ઞાની સ્યાત્કારકેતનાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વયૌગપદ્યાતિશયપ્રસાદાસાદિતશુદ્ધ-
જ્ઞાનમયાત્મતત્ત્વાનુભૂતિલક્ષણજ્ઞાનિત્વસદ્ભાવાત્કાયવાઙ્મનઃકર્મોપરમપ્રવૃત્તત્રિગુપ્તત્વાત
્ પ્રચણ્ડોપ-
ન ભવતિ . મોક્ષાવસ્થા શુદ્ધા ફલભૂતા, સા ચાગ્રે તિષ્ઠતિ . એતાભ્યાં દ્વાભ્યાં ભિન્ના યાન્તરાત્માવસ્થા
સા મિથ્યાત્વરાગાદિરહિતત્વેન શુદ્ધા . યથા સૂક્ષ્મનિગોતજ્ઞાને શેષાવરણે સત્યપિ ક્ષયોપશમજ્ઞાનાવરણં
નાસ્તિ તથાત્રાપિ કેવલજ્ઞાનાવરણે સત્યપ્યેકદેશક્ષયોપશમજ્ઞાનાપેક્ષયા નાસ્ત્યાવરણમ્ . યાવતાંશેન
નિરાવરણા રાગાદિરહિતત્વેન શુદ્ધા ચ તાવતાંશેન મોક્ષકારણં ભવતિ . તત્ર શુદ્ધપારિણામિકભાવરૂપં
પરમાત્મદ્રવ્યં ધ્યેયં ભવતિ, તચ્ચ તસ્માદન્તરાત્મધ્યાનાવસ્થાવિશેષાત્કથંચિદ્ભિન્નમ્ . યદૈકાન્તેનાભિન્નં
ભવતિ તદા મોક્ષેઽપિ ધ્યાનં પ્રાપ્નોતિ, અથવાસ્ય ધ્યાનપર્યાયસ્ય વિનાશે સતિ તસ્ય પારિણામિક-
ભાવસ્યાપિ વિનાશઃ પ્રાપ્નોતિ
. એવં બહિરાત્માન્તરાત્મપરમાત્મકથનરૂપેણ મોક્ષમાર્ગો જ્ઞાતવ્યઃ . અથ
પરમાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વાનાં ભેદરત્નત્રયરૂપાણાં મેલાપકેઽપિ, યદભેદરત્નત્રયાત્મકં નિર્વિકલ્પ-
સમાધિલક્ષણમાત્મજ્ઞાનં, નિશ્ચયેન તદેવ મુક્તિકારણમિતિ પ્રતિપાદયતિ
જં અણ્ણાણી કમ્મં ખવેદિ
નિર્વિકલ્પસમાધિરૂપનિશ્ચયરત્નત્રયાત્મકવિશિષ્ટભેદજ્ઞાનાભાવાદજ્ઞાની જીવો યત્કર્મ ક્ષપયતિ . કાભિઃ
કરણભૂતાભિઃ . ભવસયસહસ્સકોડીહિં ભવશતસહસ્રકોટિભિઃ . તં ણાણી તિહિં ગુત્તો તત્કર્મ જ્ઞાની જીવસ્ત્રિ-
ગુપ્તિગુપ્તઃ સન્ ખવેદિ ઉસ્સાસમેત્તેણ ક્ષપયત્યુચ્છ્વાસમાત્રેણેતિ . તદ્યથાબહિર્વિષયે પરમાગમાભ્યાસબલેન
યત્સમ્યક્પરિજ્ઞાનં તથૈવ શ્રદ્ધાનં વ્રતાદ્યનુષ્ઠાનં ચેતિ ત્રયં, તત્ત્રયાધારેણોત્પન્નં સિદ્ધજીવવિષયે સમ્યક્-
પરિજ્ઞાનં શ્રદ્ધાનં તદ્ગુણસ્મરણાનુકૂલમનુષ્ઠાનં ચેતિ ત્રયં, તત્ત્રયાધારેણોત્પન્નં વિશદાખણ્ડૈકજ્ઞાનાકારે

સ્વશુદ્ધાત્મનિ પરિચ્છિત્તિરૂપં સવિકલ્પજ્ઞાનં સ્વશુદ્ધાત્મોપાદેયભૂતરુચિવિકલ્પરૂપં સમ્યગ્દર્શનં તત્રૈવાત્મનિ

રાગાદિવિકલ્પનિવૃત્તિરૂપં સવિકલ્પચારિત્રમિતિ ત્રયમ્
. તત્ત્રયપ્રસાદેનોત્પન્નં યન્નિર્વિકલ્પસમાધિરૂપં
નિશ્ચયરત્નત્રયલક્ષણં વિશિષ્ટસ્વસંવેદનજ્ઞાનં તદભાવાદજ્ઞાની જીવો બહુભવકોટિભિર્યત્કર્મ ક્ષપયતિ,
ટીકા :જો કર્મ (અજ્ઞાનીકો) ક્રમપરિપાટીસે તથા અનેક પ્રકારકે બાલતપાદિરૂપ
ઉદ્યમસે પકતે હુએ, રાગદ્વેષકો ગ્રહણ કિયા હોનેસે સુખદુઃખાદિ વિકારભાવરૂપ પરિણમિત હોનેસે
પુનઃ સંતાનકો આરોપિત કરતા જાય ઇસપ્રકાર, લક્ષકોટિભવોં દ્વારા ચાહે જિસપ્રકાર (-મહા
કષ્ટસે) અજ્ઞાની પાર કર જાતા હૈ, વહી કર્મ, (જ્ઞાનીકો સ્યાત્કારકેતન આગમજ્ઞાન,
તત્ત્વાર્થશ્રદ્ધાન ઔર સંયતત્ત્વકે યુગપત્પનેકે અતિશયપ્રસાદસે પ્રાપ્ત કી હુઈ શુદ્ધજ્ઞાનમય
આત્મતત્ત્વકી અનુભૂતિ જિસકા લક્ષણ હૈ ઐસે જ્ઞાનીપનકે સદ્ભાવકે કારણ કાય
વચનમનકે
કર્મોંકે ઉપરમસે ત્રિગુપ્તિતા પ્રવર્તમાન હોનેસે પ્રચણ્ડ ઉદ્યમ સે પકતા હુઆ, રાગદ્વેષકે છોડનેસે
સમસ્ત સુખદુઃખાદિ વિકાર અત્યન્ત નિરસ્ત હુઆ હોનેસે પુનઃસંતાનકો આરોપિત ન કરતા જાય
૧. ઉપરમ = વિરામ, અટક જાના વહ, રુક જાના વહ; [જ્ઞાનીકે જ્ઞાનીપનકે કારણ કાયવચનમન સંબંધી
કાર્ય રુક જાનેસે ત્રિગુપ્તતા પ્રવર્તતી હૈ .]]

Page 444 of 513
PDF/HTML Page 477 of 546
single page version

ક્રમપચ્યમાનમપહસ્તિતરાગદ્વેષતયા દૂરનિરસ્તસમસ્તસુખદુઃખાદિવિકારઃ પુનરનારોપિતસન્તાન-
મુચ્છ્વાસમાત્રેણૈવ લીલયૈવ પાતયતિ
. અત આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વયૌગપદ્યેઽપ્યાત્મ-
જ્ઞાનમેવ મોક્ષમાર્ગસાધકતમમનુમન્તવ્યમ્ ..૨૩૮..
અથાત્મજ્ઞાનશૂન્યસ્ય સર્વાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વાનાં યૌગપદ્યમપ્યકિં ચિત્ક ર-
મિત્યનુશાસ્તિ
પરમાણુપમાણં વા મુચ્છા દેહાદિએસુ જસ્સ પુણો .
વિજ્જદિ જદિ સો સિદ્ધિં ણ લહદિ સવ્વાગમધરો વિ ..૨૩૯..
તત્કર્મ જ્ઞાની જીવઃ પૂર્વોક્તજ્ઞાનગુણસદ્ભાવાત્ ત્રિગુપ્તિગુપ્તઃ સન્નુચ્છ્વાસમાત્રેણ લીલયૈવ ક્ષપયતીતિ .
તતો જ્ઞાયતે પરમાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વાનાં ભેદરત્નત્રયરૂપાણાં સદ્ભાવેઽપ્યભેદરત્નત્રયરૂપસ્ય સ્વ-
સંવેદનજ્ઞાનસ્યૈવ પ્રધાનત્વમિતિ
..૨૩૮.. અથ પૂર્વસૂત્રોક્તાત્મજ્ઞાનરહિતસ્ય સર્વાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાન-
ઇસપ્રકાર ઉચ્છ્વાસમાત્રમેં હી લીલાસે હી જ્ઞાની નષ્ટ કર દેતા હૈ .
ઇસસે આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન ઔર સંયતત્ત્વકા યુગપત્પના હોને પર ભી આત્મજ્ઞાનકો
હી મોક્ષમાર્ગકા સાધકતમ સંમત કરના .
ભાવાર્થ :અજ્ઞાનીકે ક્રમશઃ તથા બાલતપાદિરૂપ ઉદ્યમસે કર્મ પકતે હૈં ઔર
જ્ઞાનીપનકે કારણ હોનેવાલે ત્રિગુપ્તતારૂપ પ્રચણ્ડ ઉદ્યમસે કર્મ પકતે હૈં; ઇસલિયે
અજ્ઞાની જિસ કર્મકો અનેક શતસહસ્રકોટિ ભવોંમેં મહાકષ્ટસે ઉલ્લંઘન (પાર) કર પાતા
હૈ વહી કર્મ જ્ઞાની ઉચ્છ્વાસમાત્રમેં હી, કૌતુકમાત્રમેં હી નષ્ટ કર ડાલતા હૈ . ઔર અજ્ઞાનીકે
વહ કર્મ, સુખદુઃખાદિવિકારરૂપ પરિણમનકે કારણ, પુનઃ નૂતન કર્મરૂપ સંતતિકો છોડતા જાતા
હૈ તથા જ્ઞાનીકે સુખદુઃખાદિવિકારરૂપ પરિણમન ન હોનેસે વહ ક ર્મ પુનઃ નૂતન કર્મરૂપ સંતતિકો
નહીં છોડતા જાતા
.
ઇસલિયે આત્મજ્ઞાન હી મોક્ષમાર્ગકા સાધકતમ હૈ ..૨૩૮..
અબ, ઐસા ઉપદેશ કરતે હૈં કિઆત્મજ્ઞાનશૂન્યકે સર્વ આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન તથા
સંયતત્ત્વકા યુગપત્પના ભી અકિંચિત્કર હૈ, (અર્થાત્ કુછ ભી નહીં કર સકતા) :
૧. જ્ઞાનીપન = આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્ત્વકે યુગપત્પનેકે અતિશય પ્રસાદસે પ્રાપ્ત શુદ્ધજ્ઞાનમય
આત્મતત્ત્વકી અનુભૂતિ જ્ઞાનીપનકા લક્ષણ હૈ .
૨. શતસહસ્રકોટિ = ૧૦૦ × ૧૦૦૦ × ૧૦૦૦૦૦૦૦
અણુમાત્ર પણ મૂર્છા તણો સદ્ભાવ જો દેહાદિકે,
તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯
.

Page 445 of 513
PDF/HTML Page 478 of 546
single page version

પરમાણુપ્રમાણં વા મૂર્ચ્છા દેહાદિકેષુ યસ્ય પુનઃ .
વિદ્યતે યદિ સ સિદ્ધિં ન લભતે સર્વાગમધરોઽપિ ..૨૩૯..
યદિ કરતલામલકીકૃતસકલાગમસારતયા ભૂતભવદ્ભાવિ ચ સ્વોચિતપર્યાયવિશિષ્ટમ-
શેષદ્રવ્યજાતં જાનન્તમાત્માનં જાનન્ શ્રદ્દધાનઃ સંયમયંશ્ચાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વાનાં
યૌગપદ્યેઽપિ મનાઙ્મોહમલોપલિપ્તત્વાત
્ યદા શરીરાદિમૂર્ચ્છોપરક્તતયા નિરુપરાગોપયોગપરિણતં
કૃત્વા જ્ઞાનાત્માનમાત્માનં નાનુભવતિ તદા તાવન્માત્રમોહમલકલંક કીલિકાકીલિતૈઃ કર્મ-
ભિરવિમુચ્યમાનો ન સિદ્ધયતિ
. અત આત્મજ્ઞાનશૂન્યમાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વયૌગ-
પદ્યમપ્યકિંચિત્કરમેવ ..૨૩૯..
સંયતત્વાનાં યૌગપદ્યમપ્યકિંચિત્કરમિત્યુપદિશતિપરમાણુપમાણં વા મુચ્છા દેહાદિએસુ જસ્સ પુણો વિજ્જદિ જદિ
પરમાણુમાત્રં વા મૂર્ચ્છા દેહાદિકેષુ વિષયેસુ યસ્ય પુરુષસ્ય પુનર્વિદ્યતે યદિ ચેત્, સો સિદ્ધિં ણ લહદિ
સ સિદ્ધિં મુક્તિં ન લભતે
. કથંભૂતઃ . સવ્વાગમધરો વિ સર્વાગમધરોઽપીતિ . અયમત્રાર્થઃસર્વાગમજ્ઞાન-
તત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વાનાં યૌગપદ્યે સતિ યસ્ય દેહાદિવિષયે સ્તોકમપિ મમત્વં વિદ્યતે તસ્ય પૂર્વસૂત્રોક્તં
નિર્વિકલ્પસમાધિલક્ષણં નિશ્ચયરત્નત્રયાત્મકં સ્વસંવેદનજ્ઞાનં નાસ્તીતિ
..૨૩૯.. અથ દ્રવ્યભાવ-
સંયમસ્વરૂપં કથયતિ
.
અન્વયાર્થ :[પુનઃ ] ઔર [યદિ ] યદિ [યસ્ય ] જિસકે [દેહાદિકેષુ ] શરીરાદિકે
પ્રતિ [પરમાણુપ્રમાણં વા ] પરમાણુમાત્ર ભી [મૂર્ચ્છા ] મૂર્ચ્છા [વિદ્યતે ] વર્તતી હો તો [સઃ ] વહ
[સર્વાગમધરઃ અપિ ] ભલે હી સર્વાગમકા ધારી હો તથાપિ [સિદ્ધિં ન લભતે ] સિદ્ધિકો પ્રાપ્ત
નહીં હોતા
..૨૩૯..
ટીકા :સકલ આગમકે સારકો હસ્તામલકવત્ કરનેસે (-હથેલીમેં રક્ખે હુએ
આંવલેકે સમાન સ્પષ્ટ જ્ઞાન હોનેસે) જો પુરુષ ભૂતવર્તમાનભાવી સ્વોચિત પર્યાયોંકે સાથ
અશેષ દ્રવ્યસમૂહકો જાનનેવાલે આત્માકો જાનતા હૈ, શ્રદ્ધાન કરતા હૈ ઔર સંયમિત રખતા હૈ,
ઉસ પુરુષકે આગમજ્ઞાન
તત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્ત્વકા યુગપત્પના હોને પર ભી, યદિ વહ
કિંચિત્માત્ર ભી મોહમલસે લિપ્ત હોનેસે શરીરાદિકે પ્રતિ (તત્સંબંધી) મૂર્ચ્છાસે ઉપરક્ત રહનેસે,
નિરુપરાગ ઉપયોગમેં પરિણત કરકે જ્ઞાનાત્મક આત્માકા અનુભવ નહીં કરતા, તો વહ પુરુષ માત્ર
ઉતને (કુછ) મોહમલકલંકરૂપ કીલેકે સાથ બઁધે હુએ કર્મોંસે ન છૂટતા હુઆ સિદ્ધ નહીં
હોતા
.
ઇસલિયે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્ત્વકા યુગપત્પના ભી
૧. સ્વોચિત = અપનેકો ઉચિત, અપનેઅપને યોગ્ય . [આત્માકા સ્વભાવ ત્રિકાલકી સ્વોચિત પર્યાયોં સહિત
સમસ્ત દ્રવ્યોંકો જાનના હૈ .]]
૨. ઉપરક્ત = મલિન; વિકારી . ૩. નિરુપરાગ = ઉપરાગ રહિત; નિર્મલ; નિર્વિકાર; શુદ્ધ .

Page 446 of 513
PDF/HTML Page 479 of 546
single page version

અથાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વયૌગપદ્યાત્મજ્ઞાનયૌગપદ્યં સાધયતિ
પંચસમિદો તિગુત્તો પંચેંદિયસંવુડો જિદકસાઓ .
દંસણણાણસમગ્ગો સમણો સો સંજદો ભણિદો ..૨૪૦..
પઞ્ચસમિતસ્ત્રિગુપ્તઃ પઞ્ચેન્દ્રિયસંવૃતો જિતકષાયઃ .
દર્શનજ્ઞાનસમગ્રઃ શ્રમણઃ સ સંયતો ભણિતઃ ..૨૪૦..
યઃ ખલ્વનેકાન્તકેતનાગમજ્ઞાનબલેન સકલપદાર્થજ્ઞેયાકારકરંબિતવિશદૈકજ્ઞાનાકાર-
માત્માનં શ્રદ્દધાનોઽનુભવંશ્ચાત્મન્યેવ નિત્યનિશ્ચલાં વૃત્તિમિચ્છન્ સમિતિપંચકાંકુ શિતપ્રવૃત્તિપ્રવર્તિત-
ચાગો ય અણારંભો વિસયવિરાગો ખઓ કસાયાણં .
સો સંજમો ત્તિ ભણિદો પવ્વજ્જાએ વિસેસેણ ..“૩૫..
ચાગો ય નિજશુદ્ધાત્મપરિગ્રહં કૃત્વા બાહ્યાભ્યન્તરપરિગ્રહનિવૃત્તિસ્ત્યાગઃ . અણારંભો નિઃક્રિયનિજ-
શુદ્ધાત્મદ્રવ્યે સ્થિત્વા મનોવચનકાયવ્યાપારનિવૃત્તિરનારમ્ભઃ . વિસયવિરાગો નિર્વિષયસ્વાત્મભાવનોત્થસુખે
તૃપ્તિં કૃત્વા પઞ્ચેન્દ્રિયસુખાભિલાષત્યાગો વિષયવિરાગઃ. ખઓ કસાયાણં નિઃકષાયશુદ્ધાત્મભાવનાબલેન
ક્રોધાદિકષાયત્યાગઃ કષાયક્ષયઃ . સો સંજમો ત્તિ ભણિદો સ એવંગુણવિશિષ્ટઃ સંયમ ઇતિ ભણિતઃ .
પવ્વજ્જાએ વિસેસેણ સામાન્યેનાપિ તાવદિદં સંયમલક્ષણં, પ્રવ્રજ્યાયાં તપશ્ચરણાવસ્થાયાં વિશેષેણેતિ .
અત્રાભ્યન્તરશુદ્ધાત્મસંવિત્તિર્ભાવસંયમો, બહિરઙ્ગનિવૃત્તિશ્ચ દ્રવ્યસંયમ ઇતિ ..“૩૫.. અથાગમજ્ઞાનતત્ત્વાર્થ-
અકિંચિત્કર હી હૈ ..૨૩૯..
અબ આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્ત્વકે યુગપત્પનેકે સાથ આત્મજ્ઞાનકે
યુગપત્પનેકો સાધતે હૈં; (અર્થાત્ આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન ઔર સંયતત્ત્વઇસ ત્રિકકે સાથ
આત્મજ્ઞાનકે યુગપત્પનેકો સિદ્ધ કરતે હૈં ) :
અન્વયાર્થ :[પંચસમિતિઃ ] પાઁચ સમિતિયુક્ત, [પંચેન્દ્રિય -સંવૃતઃ ] પાંચ ઇન્દ્રિયોંકા
સંવરવાલા [ત્રિગુપ્તઃ ] તીન ગુપ્તિ સહિત, [જિતકષાયઃ ] કષાયોંકો જીતનેવાલા,
[દર્શનજ્ઞાનસમગ્રઃ ] દર્શનજ્ઞાનસે પરિપૂર્ણ
[શ્રમણઃ ] ઐસા જો શ્રમણ [સઃ ] વહ [સંયતઃ ]
સંયત [ભણિતઃ ] કહા ગયા હૈ ..૨૪૦..
ટીકા :જો પુરુષ અનેકાન્તકેતન આગમજ્ઞાનકે બલસે, સકલ પદાર્થોંકે
જ્ઞેયાકારોંકે સાથ મિલિત હોતા હુઆ, વિશદ એક જ્ઞાન જિસકા આકાર હૈ ઐસે આત્માકા શ્રદ્ધાન
જે પંચસમિત, ત્રિગુપ્ત, ઇન્દ્રિનિરોધી, વિજયી કષાયનો,
પરિપૂર્ણ દર્શનજ્ઞાનથી તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦
.

Page 447 of 513
PDF/HTML Page 480 of 546
single page version

સંયમસાધનીકૃતશરીરપાત્રઃ ક્રમેણ નિશ્ચલનિરુદ્ધપંચેન્દ્રિયદ્વારતયા સમુપરતકાયવાઙ્મનોવ્યાપારો
ભૂત્વા ચિદ્વૃત્તેઃ પરદ્રવ્યચંઙ્ક્ર મણનિમિત્તમત્યન્તમાત્મના સમમન્યોન્યસંવલનાદેકીભૂતમપિ
સ્વભાવભેદાત્પરત્વેન નિશ્ચિત્યાત્મનૈવ કુશલો મલ્લ ઇવ સુનિર્ભરં નિષ્પીડય નિષ્પીડય
કષાયચક્રમક્રમેણ જીવં ત્યાજયતિ, સ ખલુ સકલપરદ્રવ્યશૂન્યોઽપિ વિશુદ્ધદૃશિજ્ઞપ્તિમાત્ર-
સ્વભાવભૂતાવસ્થાપિતાત્મતત્ત્વોપજાતનિત્યનિશ્ચલવૃત્તિતયા સાક્ષાત્સંયત એવ સ્યાત
. તસ્યૈવ
ચાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્વયૌગપદ્યાત્મજ્ઞાનયૌગપદ્યં સિદ્ધયતિ ..૨૪૦..
શ્રદ્ધાનસંયતત્વાનાં ત્રયાણાં યત્સવિકલ્પં યૌગપદ્યં તથા નિર્વિકલ્પાત્મજ્ઞાનં ચેતિ દ્વયોઃ સંભવં દર્શયતિ
પંચસમિદો વ્યવહારેણ પઞ્ચસમિતિભિઃ સમિતઃ સંવૃતઃ પઞ્ચસમિતઃ, નિશ્ચયેન તુ સ્વસ્વરૂપે સમ્યગિતો
ગતઃ પરિણતઃ સમિતઃ . તિગુત્તો વ્યવહારેણ મનોવચનકાયનિરોધત્રયેણ ગુપ્તઃ ત્રિગુપ્તઃ, નિશ્ચયેન સ્વસ્વરૂપે
ગુપ્તઃ પરિણતઃ . પંચેંદિયસંવુડો વ્યવહારેણ પઞ્ચેન્દ્રિયવિષયવ્યાવૃત્ત્યા સંવૃતઃ પઞ્ચેન્દ્રિયસંવૃતઃ, નિશ્ચયેન
વાતીન્દ્રિયસુખસ્વાદરતઃ . જિદકસાઓ વ્યવહારેણ ક્રોધાદિકષાયજયેન જિતકષાયઃ, નિશ્ચયેન
ચાકષાયાત્મભાવનારતઃ . દંસણણાણસમગ્ગો અત્ર દર્શનશબ્દેન નિજશુદ્ધાત્મશ્રદ્ધાનરૂપં સમ્યગ્દર્શનં ગ્રાહ્યમ્,
જ્ઞાનશબ્દેન તુ સ્વસંવેદનજ્ઞાનમિતિ; તાભ્યાં સમગ્રો દર્શનજ્ઞાનસમગ્રઃ . સમણો સો સંજદો ભણિદો
એવંગુણવિશિષ્ટઃ શ્રમણ સંયત ઇતિ ભણિતઃ . અત એતદાયાતંવ્યવહારેણ યદ્બહિર્વિષયે વ્યાખ્યાનં કૃતં
તેન સવિકલ્પં સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રત્રયયૌગપદ્યં ગ્રાહ્યમ્; અભ્યન્તરવ્યાખ્યાનેન તુ નિર્વિકલ્પાત્મજ્ઞાનં
ગ્રાહ્યમિતિ સવિકલ્પયૌગપદ્યં નિર્વિકલ્પાત્મજ્ઞાનં ચ ઘટત ઇતિ
..૨૪૦.. અથાગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાન-
સંયતત્વલક્ષણેન વિકલ્પત્રયયૌગપદ્યેન તથા નિર્વિકલ્પાત્મજ્ઞાનેન ચ યુક્તો યોઽસૌ સંયતસ્તસ્ય કિં
લક્ષણમિત્યુપદિશતિ
. ઇત્યુપદિશતિ કોઽર્થઃ ઇતિ પૃષ્ટે પ્રત્યુત્તરં દદાતિ . એવં પ્રશ્નોત્તરપાતનિકાપ્રસ્તાવે
૧. મર્દન કર કરકે = દબા દબાકે, કચર કચરકે, દમન કરકે .
૨. આત્મતત્ત્વકા સ્વભાવ વિશુદ્ધદર્શનજ્ઞાનમાત્ર હૈ .
ઔર અનુભવ કરતા હુઆ આત્મામેં હી નિત્યનિશ્ચલ વૃત્તિકો ઇચ્છતા હુઆ, સંયમકે સાધનરૂપ
બનાયે હુએ શરીરપાત્રકો પાઁચ સમિતિયોંસે અંકુશિત પ્રવૃત્તિ દ્વારા પ્રવર્તિત કરતા હુઆ, ક્રમશઃ
પંચેન્દ્રિયોંકે નિશ્ચલ નિરોધ દ્વારા જિસકે કાય
વચનમનકા વ્યાપાર વિરામકો પ્રાપ્ત હુઆ હૈ ઐસા
હોકર, ચિદ્વૃત્તિકે લિયે પરદ્રવ્યમેં ભ્રમણકા નિમિત્ત જો કષાયસમૂહ વહ આત્માકે સાથ અન્યોન્ય
મિલનકે કારણ અત્યન્ત એકરૂપ હો જાને પર ભી સ્વભાવભેદકે કારણ ઉસે પરરૂપસે નિશ્ચિત
કરકે આત્માસે હી કુશલ મલ્લકી ભાઁતિ અત્યન્ત
મર્દન કર કરકે અક્રમસે ઉસે માર ડાલતા
હૈ, વહ પુરુષ વાસ્તવમેં, સકલ પરદ્રવ્યસે શૂન્ય હોને પર ભી વિશુદ્ધ દર્શનજ્ઞાનમાત્ર સ્વભાવરૂપસે
રહનેવાલે આત્મતત્ત્વ (-સ્વદ્રવ્ય) મેં નિત્યનિશ્ચલ પરિણતિ ઉત્પન્ન હોનેસે, સાક્ષાત્ સંયત હી હૈ .
ઔર ઉસે હી આગમજ્ઞાનતત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્ત્વકે યુગપત્પનેકા તથા આત્મજ્ઞાનકા યુગપત્પના
સિદ્ધ હોતા હૈ ..૨૪૦..