અબ, યહાઁ (ભગવત્કુન્દકુન્દાચાર્યવિરચિત) ગાથાસૂત્રોંકા અવતરણ કિયા જાતા હૈ .
સુર - અસુર - નરપતિવંદ્યને, પ્રવિનષ્ટઘાતિકર્મને,
પ્રણમન કરૂં હૂઁ ધર્મકર્ત્તા તીર્થ શ્રીમહાવીરને; ૧.
વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને.
મુનિ જ્ઞાન-
દ્રગ - ચારિત્ર - તપ - વીર્યાચરણસંયુક્તને. ૨.
તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને. ૩.
અર્હંતને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે,
ગણધર અને અધ્યાપકોને, સર્વસાધુસમૂહને. ૪.
અથ સૂત્રાવતાર : —
એસ સુરાસુરમણુસિંદવંદિદં ધોદઘાઇકમ્મમલં .
પણમામિ વડ્ઢમાણં તિત્થં ધમ્મસ્સ કત્તારં ..૧..
સેસે પુણ તિત્થયરે સસવ્વસિદ્ધે વિસુદ્ધસબ્ભાવે .
સમણે ય ણાણદંસણચરિત્તતવવીરિયાયારે ..૨..
તે તે સવ્વે સમગં સમગં પત્તેગમેવ પત્તેગં .
વંદામિ ય વટ્ટંતે અરહંતે માણુસે ખેત્તે ..૩..
કિચ્ચા અરહંતાણં સિદ્ધાણં તહ ણમો ગણહરાણં .
અજ્ઝાવયવગ્ગાણં સાહૂણં ચેવ સવ્વેસિં ..૪..
પણમામીત્યાદિપદખણ્ડનારૂપેણ વ્યાખ્યાનં ક્રિયતે — પણમામિ પ્રણમામિ . સ કઃ . કર્તા એસ
એષોઽહં ગ્રન્થકરણોદ્યતમનાઃ સ્વસંવેદનપ્રત્યક્ષઃ . કં . વડ્ઢમાણં અવસમન્તાદૃદ્ધં વૃદ્ધં માનં પ્રમાણં જ્ઞાનં
યસ્ય સ ભવતિ વર્ધમાનઃ, ‘અવાપ્યોરલોપઃ’ ઇતિ લક્ષણેન ભવત્યકારલોપોઽવશબ્દસ્યાત્ર, તં
રત્નત્રયાત્મકપ્રવર્તમાનધર્મતીર્થોપદેશકં શ્રીવર્ધમાનતીર્થકરપરમદેવમ્ . ક્વ પ્રણમામિ . પ્રથમત એવ .
કિંવિશિષ્ટં . સુરાસુરમણુસિંદવંદિદં ત્રિભુવનારાધ્યાનન્તજ્ઞાનાદિગુણાધારપદાધિષ્ઠિતત્વાત્તત્પદાભિલાષિભિસ્ત્રિ-
ભુવનાધીશૈઃ સમ્યગારાધ્યપાદારવિન્દત્વાચ્ચ સુરાસુરમનુષ્યેન્દ્રવન્દિતમ્ . પુનરપિ કિંવિશિષ્ટં . ધોદઘાઇ-
૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-