Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 27-28.

< Previous Page   Next Page >


Page 77 of 315
PDF/HTML Page 101 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૮૭

ननु कुलैश्वर्यादिसम्पन्नैः स्मयः कथं निषेद्धुं शक्य इत्याह
यदि पापनिरोधोऽन्यसम्पदा किं प्रयोजनम्
अथ पापास्रवोऽस्त्यन्यसम्पदा किं प्रयोजनम् ।।२७।।

‘पापं’ ज्ञानावरणाद्यशुभं कर्म निरुद्ध्यते येनासौ ‘पापनिरोधो’ रत्नत्रयसद्भावः स यद्यस्ति तदा ‘अन्यसम्पदा’ अन्यस्य कुलैश्वर्यादेः सम्पदा सम्पत्त्या किं प्रयोजनं ? न किमपि प्रयोजनं तन्निरोधेऽतोऽप्यधिकाया विशिष्टतरायास्तत्सम्पदः सद्भावमवबुद्ध्यमानस्य तन्निबन्धनस्मयस्यानुत्पत्तेः ‘अथ पापास्रवोऽस्ति’ पापस्याशुभकर्मणः आस्रवो मिथ्या- હોતો નથી. (તેથી ધાર્મિક પુરુષોનો તિરસ્કાર કરતાં પોતાના ધર્મનો તિરસ્કાર થાય છે. ધર્મ અને ધર્મીને અવિનાભાવ સંબંધ છે.) ૨૬.

કુળઐશ્વર્યાદિ યુક્ત પુરુષો દ્વારા ગર્વનો નિષેધ કરવો શી રીતે શક્ય છે? તે કહે છે

ધાાર્મિક પુરુષોનો તિરસ્કાર ઉચિત નથી.
શ્લોક ૨૭

અન્વયાર્થ :[यदि ] જો [पापनिरोधः ] પાપનો (મિથ્યાત્વનો) નિરોધ હોય તો [अन्य सम्पदा ] અન્ય વિભૂતિનું [किं प्रयोजनम् ] શું પ્રયોજન? અથવા જો [पापास्रव अस्ति ] પાપનો આસ્રવ હોય તો [अन्य सम्पदा ] અન્ય વિભૂતિથી [किं प्रयोजनम् ] શું પ્રયોજન?

ટીકા :पाप निरोधः’ पापंજ્ઞાનાવરણાદિ અશુભ કર્મ જેનાથી (જે ભાવથી) નિરોધ થાય એવા પાપનો નિરોધ અર્થાત્ મિથ્યાત્વનો અભાવ હોય અર્થાત્ જો રત્નત્રયનો સદ્ભાવ હોય તો अन्य सम्पदा’ અન્ય (કુળ-ઐશ્વર્યાદિની) સંપદાથીવિભૂતિથી किं प्रयोजनम्’ શો લાભશું પ્રયોજન? કાંઈ પણ પ્રયોજન નથી; કારણ કે તેનો (પાપનો) નિરોધ થતાં આથી (આ સંપદાથી) પણ અધિક વિશિષ્ટતર રત્નત્રયની એ સંપદાનો સદ્ભાવ માનનારને તે સંબંધી ગર્વની અનુત્પત્તિ (ગર્વનો અભાવ) છે. अथ पापास्रवः अस्ति’ અગર જો પાપનોઅશુભ કર્મનો આસ્રવ મિથ્યાત્વ, અવિરતિ આદિ હોય તો પછી १. ननु कुलबलैश्वर्यसम्पत्तौ घ०