કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा इन्द्रपदमपि सम्यग्दर्शनशुद्धा एव प्राप्नुवन्तीत्याह —
अष्टगुणपुष्टितुष्टा दृष्टि विशिष्टाः प्रकृष्टशोभाजुष्टाः ।
अमराप्सरसां परिषदि चिरं रमन्ते जिनेन्द्रभक्ताः स्वर्गे ।।३७।।
ये ‘दृष्टिविशिष्टाः’ सम्यग्दर्शनोपेता । ‘जिनेन्द्रभक्ताः’ प्राणिनस्ते ‘स्वर्गे’ । ‘अमराप्सरसां परिषदि’ — देवदेवीनां सभायां । ‘चिरं’ बहुतरं कालं । ‘रमन्ते’ क्रीडन्ति । મોક્ષમાર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. આના સમર્થનમાં પં. શ્રી દૌલતરામજીએ પણ ‘છઢાળા’ના ૩/૫માં કહ્યું છે કે —
ભાવાર્થ : — દેશવ્રતી અર્થાત્ પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક અને અનગારી અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિ – બંને મધ્યમ અંતરાત્મા છે અને ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગ્દ્રષ્ટિ જઘન્ય અંતરાત્મા છે. આ ત્રણે અંતરાત્માઓ મોક્ષમાર્ગી છે. જો મોક્ષમાર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થતો ન હોય તો અવિરત સમ્યગ્દ્રષ્ટિને પંડિતજી મોક્ષમાર્ગી કેમ કહે? ૩૬.
તથા ઇન્દ્રપદને પણ સમ્યગ્દર્શનથી શુદ્ધ (થયેલા) જીવો જ પ્રાપ્ત કરે છે એમ કહે છે —
અન્વયાર્થ : — [दृष्टिविशिष्टाः ] શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ સહિત [जिनेन्द्रभक्ताः ] જિનેન્દ્રના ભક્ત જીવો [स्वर्गे ] સ્વર્ગમાં [अष्टगुणपुष्टितुष्टाः ] આઠ ૠદ્ધિઓની પૂર્ણતાથી સંતુષ્ટ અને [प्रकृष्टशोभाजुष्टाः ] વિશેષ શોભા (સુંદરતા)થી યુક્ત થઈને [अमराप्सरसां ] દેવો અને અપ્સરાઓની [परिषदि ] સભામાં [चिरम् ] લાંબાકાળ સુધી [रमन्ते ] રમે છે.
ટીકા : — ૧જેઓ ‘दृष्टिविशिष्टाः’ સમ્યગ્દર્શન સહિત ‘जिनेन्द्रभक्ताः’ જિનેન્દ્રના ભક્તો છે તેઓ ‘अमराप्सरसाम् परिषदि’ દેવ – દેવીઓની સભામાં ‘चिरं’ લાંબા કાળ સુધી १. दृष्टिविशिष्टाः, जिनेन्द्रभक्ताः, स्वर्गे અને अमराप्सरसां – એ શબ્દોની સંસ્કૃત ટીકા રહી ગઈ