Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 37 shuddh sanyagdrashtini indra padni prApti.

< Previous Page   Next Page >


Page 99 of 315
PDF/HTML Page 123 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૦૯

तथा इन्द्रपदमपि सम्यग्दर्शनशुद्धा एव प्राप्नुवन्तीत्याह

अष्टगुणपुष्टितुष्टा दृष्टि विशिष्टाः प्रकृष्टशोभाजुष्टाः

अमराप्सरसां परिषदि चिरं रमन्ते जिनेन्द्रभक्ताः स्वर्गे ।।३७।।

ये ‘दृष्टिविशिष्टाः’ सम्यग्दर्शनोपेता ‘जिनेन्द्रभक्ताः’ प्राणिनस्ते ‘स्वर्गे’ ‘अमराप्सरसां परिषदि’देवदेवीनां सभायां ‘चिरं’ बहुतरं कालं ‘रमन्ते’ क्रीडन्ति મોક્ષમાર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. આના સમર્થનમાં પં. શ્રી દૌલતરામજીએ પણ ‘છઢાળા’ના ૩/૫માં કહ્યું છે કે

મધ્યમ અંતરઆતમ હૈં જે, દેશવ્રતી અનગારી,
જઘન કહે અવિરત સમદ્રષ્ટિ, તીનોં શિવમગચારી. ૩/૫.

ભાવાર્થ :દેશવ્રતી અર્થાત્ પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક અને અનગારી અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિબંને મધ્યમ અંતરાત્મા છે અને ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગ્દ્રષ્ટિ જઘન્ય અંતરાત્મા છે. આ ત્રણે અંતરાત્માઓ મોક્ષમાર્ગી છે. જો મોક્ષમાર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થતો ન હોય તો અવિરત સમ્યગ્દ્રષ્ટિને પંડિતજી મોક્ષમાર્ગી કેમ કહે? ૩૬.

તથા ઇન્દ્રપદને પણ સમ્યગ્દર્શનથી શુદ્ધ (થયેલા) જીવો જ પ્રાપ્ત કરે છે એમ કહે છે

શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિની £ન્દ્રપદની પ્રાપ્તિ
શ્લોક ૩૭

અન્વયાર્થ :[दृष्टिविशिष्टाः ] શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ સહિત [जिनेन्द्रभक्ताः ] જિનેન્દ્રના ભક્ત જીવો [स्वर्गे ] સ્વર્ગમાં [अष्टगुणपुष्टितुष्टाः ] આઠ ૠદ્ધિઓની પૂર્ણતાથી સંતુષ્ટ અને [प्रकृष्टशोभाजुष्टाः ] વિશેષ શોભા (સુંદરતા)થી યુક્ત થઈને [अमराप्सरसां ] દેવો અને અપ્સરાઓની [परिषदि ] સભામાં [चिरम् ] લાંબાકાળ સુધી [रमन्ते ] રમે છે.

ટીકા :જેઓ दृष्टिविशिष्टाः’ સમ્યગ્દર્શન સહિત जिनेन्द्रभक्ताः’ જિનેન્દ્રના ભક્તો છે તેઓ अमराप्सरसाम् परिषदि’ દેવદેવીઓની સભામાં चिरं’ લાંબા કાળ સુધી १. दृष्टिविशिष्टाः, जिनेन्द्रभक्ताः, स्वर्गे અને अमराप्सरसांએ શબ્દોની સંસ્કૃત ટીકા રહી ગઈ

લાગે છે.