Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 41 samyaktvanA mahimAno upsanhAr.

< Previous Page   Next Page >


Page 105 of 315
PDF/HTML Page 129 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૧૫

यत्प्राक् प्रत्येकं श्लोकैः सम्यग्दर्शनस्य फलमुक्तं तद्दर्शनाधिकारस्य समाप्तौ संग्रहवृत्तेनोपसंहृत्य प्रतिपादयन्नाह

देवेन्द्रचक्रमहिमानममेयमानम्
राजेन्द्रचक्रमवनीन्द्रशिरोर्चनीयम्
धर्मेन्द्रचक्रमधरीकृतसर्वलोकम्
लब्ध्वा शिवं च जिनभक्तिरुपैति भव्यः
४१

‘शिवं’ मोक्षं ‘उपैति’ प्राप्नोति कोऽसौ ? ‘भव्यः’ सम्यग्दृष्टिः कथंभूतः ? ‘जिनभक्तिः’ जिने भक्तिर्यस्य किं कृत्वा ? ‘लब्ध्वा’ कं ? ‘देवेन्द्रचक्रमहिमानं’ देवानामिन्द्रा देवेन्द्रास्तेषां चक्रं संघातस्तत्र तस्य वा महिमानं विभूतिमाहात्म्यं कथंभूतं ? ‘अमेयमानं’ अमेयोअपर्यन्तं मानं पूजा ज्ञानं वा यस्य तममेयमानं तथा ‘राजेन्द्रचक्रं’

પૂર્વે પ્રત્યેક શ્લોક દ્વારા જે સમ્યગ્દર્શનનું ફળ કહ્યું તે સમ્યગ્દર્શનનો અધિકાર સમાપ્ત કરતાં સંગ્રહ વૃત્તિથી (સંક્ષેપરૂપે) ઉપસંહાર કરી પ્રતિપાદન કરતાં કહે છે

સમ્યક્ત્વના મહિમાનો ઉપસંહાર
શ્લોક ૪૧

અન્વયાર્થ :[जिनभक्तिः ] જિનેન્દ્રની ભક્તિવાળો જિનભક્ત [भव्यः ] ભવ્ય (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [अमेयमानम् ] અપરિમિત પ્રતિષ્ઠા અથવા જ્ઞાન સહિત [देवेन्द्रचक्रमहिमानम् ] દેવેન્દ્રોના સમૂહના મહિમાને (ઐશ્વર્યને), [अवनीन्द्रशिरोर्चनीयम् ] રાજાઓના મસ્તક દ્વારા પૂજનીય [राजेन्द्रचक्रम् ] ચક્રવર્તીના ચક્રરત્નને [च ] અને [अधरीकृतसर्वलोकम् ] સર્વ લોકને જેણે નીચાં કરી દીધાં છે અર્થાત્ સર્વ લોકમાં જે ઉત્તમ છે તેવા [धर्मेन्द्रचक्रम् ] ધર્મેન્દ્રના (તીર્થંકરના) ચક્રને (પદને) [लब्ध्वा ] પ્રાપ્ત કરી [शिवम् ] મોક્ષ [उपैति ] પામે છે.

ટીકા :जिनभक्तिः भव्यः शिवं उपैति’ જેને જિનેન્દ્રદેવમાં ભક્તિ છે તેવો સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. તે શુંશું પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે? देवेन्द्रचक्रमहिमानम्’ દેવોના ઇન્દ્રો તે દેવેન્દ્રો, તેના સમૂહના મહિમાનેવિભૂતિના માહાત્મ્યને પ્રાપ્ત કરે છે. अमेयमानम्’ જેનું માન (જે માહાત્મ્યનો પ્રભાવ)પૂજા, જ્ઞાન