કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रकाशनं । ‘पैशुन्यं’ अंगविकारभ्रूविक्षेपादिभिः पराभिप्रायं ज्ञात्वा असूयादिना तत्प्रकटनं साकारमंत्रभेद इत्यर्थः । ‘कूटलेखकरणं’ च अन्येनानुक्तमननुष्ठितं यत्किंचिदेव तेनोक्त- मनुष्ठितं चेति वंचनानिमित्तं कूटलेखकरणं कूटलेखक्रियेत्यर्थः । ‘न्यासापहारिता’ द्रव्यनिक्षेप्तु- र्विस्मृतसंख्यस्याल्पंसंख्यं द्रव्यमाददानस्य एवमेवेत्यभ्युपगमवचनं । एवं परिवादादयश्चत्वारो न्यासापहारिता पंचमीति सत्यस्याणुव्रतस्य पंच ‘व्यतिक्रमाः’ अतीचारा भवन्ति ।।५६।। રહોભ્યાખ્યા છે. ‘पैशुन्यम्’ શરીરની ચેષ્ટાથી અને ભવાંની ક્રિયા આદિથી બીજાનો અભિપ્રાય જાણીને, ઇર્ષાથી તે પ્રગટ કરવો તે સાકાર મંત્રભેદ છે — એવો અર્થ છે. ‘कूटलेखकरणम्’ બીજા દ્વારા કાંઈપણ નહિ કહેલા અને નહિ કરેલાને ‘તેણે કહ્યું છે અને તેણે કર્યું છે’ એમ તેને ઠગવાના હેતુથી જૂઠો દસ્તાવેજ (લેખ) લખવો તે કૂટલેખ ક્રિયા છે — એવો અર્થ છે. ‘न्यासापहारिता’ વસ્તુ ગીરો મૂકનાર (Depositor) વસ્તુની સંખ્યા ભૂલી જાય અને ઓછી વસ્તુ માગે તો લેનારને હા, એટલી જ છે, એ જ છે — એવું વચન કહેવું તે (ન્યાસાપહારિતા) છે. એ પ્રમાણે પરિવાદ (મિથ્યોપદેશ). આદિ ચાર અને ન્યાસાપહારિતા પાંચમું – એમ બધા મળી ‘सत्यस्य’ સત્યાણુવ્રતના પાંચ ‘व्यतिक्रमाः’ અતિચારો છે.
ભાવાર્થ : — સત્યાણુવ્રતના પાંચ અતિચાર છે૧ —
દેવો.
બીજાનો અભિપ્રાય જાણી લઈ ઇર્ષાથી તે પ્રગટ કરવો.
તેને તેટલી જ આપવી. નોંધઃ — ઉપરની ક્રિયાઓમાં નબળાઈને લીધે પ્રવર્તે છે, તેથી તે અતિચાર છે. ૫૬. १. मिथ्योपदेशरहोभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमंत्रभेदाः । (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૨૬)