૧૭૦ ]
हिंसादिविरत्यणुव्रतात् मातंगेन चांडालेन उत्तमः पूजातिशयः प्राप्तः ।
सुरम्यदेशे पोदनपुरे१ राज महाबलः२ । नन्दीश्वराष्टभ्यां राज्ञा३ अष्टदिनानि ४
राजोद्याने५ राजकीयमेण्ढकः प्रच्छन्नेन६ मारयित्वा संस्कार्यं भक्षितः । राज्ञा च मेण्ढकमारणवार्तामाकर्ण्य रुष्टेन मेण्ढकमारको गवेषयितुं प्रारब्धः । तदुद्यानमालाकारेण च
અન્વયાર્થ : — [मातङ्ग] યમપાલ નામનો ચાંડાલ, [धनदेवः ] ધનદેવ શેઠ, [वारिषेणः ] વારિષેણ નામનો રાજકુમાર, [ततः परः ] તે પછી [नीली ] વણિકપુત્રી નીલી [च ] અને [जयः ] રાજપુત્ર જયકુમાર [उत्तमम् ] ઉત્તમ [पूजातिशयं ] આદર – સત્કારને [संप्राप्ताः ] પામ્યાં છે.
ટીકા : — અહિંસાણુવ્રતના પ્રભાવથી (યમપાલ) ચાંડાલ ઉત્તમ અતિ આદર – સત્કાર પામ્યો.
પોદનાપુર નામના સુરમ્ય દેશમાં મહાબલ નામનો રાજા હતો. નન્દીશ્વરવ્રતની અષ્ટમીના દિવસે રાજાએ જ્યારે આઠ દિવસ સુધી જીવ નહિ મારવા માટે ઘોષણા કરી (ઢંઢેરો પીટાવ્યો), ત્યારે માંસ ખાવામાં અત્યંત આસક્ત બલકુમારે, રાજાના બગીચામાં કોઈપણ પુરુષને નહિ જોઈ, રાજાના મેંઢાને છૂપી રીતે મારીને તેને સંસ્કારી (પકાવી) ખાઈ ગયો. મેંઢાને માર્યાની વાત સાંભળીને રાજા રોષે ભરાયો અને તેણે મેંઢાના મારનારને १. पोदनापुरे क – ग पाठः । २. पुत्रो बलः घ । ३. राजाज्ञया घ । ४. जीवामाणे घ । ५. राज्योद्याने