૨૦૮ ]
अथ हिंसादानं किमित्याह —
‘हिंसादानं ब्रुवन्ति’ । के ते ? ‘बुधा’ गणधरदेवादयः । किं तत् ? ‘दानं’ । यत्केषां ? ‘वधहेतूनां’ हिंसाकारणानां । केषां तत्कारणानामित्याह — ‘परश्वित्यादि’ । परशुश्च कृपाणश्च खनित्रं च ज्वलनश्चाऽऽयुधानि च क्षुरिकालकुटादीनि श्रृंगि च विषसामान्यं श्रृंखला च ता आदयो येषां ते तथोक्तास्तेषाम् ।।७७।। પ્રસંગને પાપોપદેશ અનર્થદંડ કહે છે.)
ભાવાર્થ : — તિર્યંચોને ક્લેશ ઉત્પન્ન કરે તેવો ઉપદેશ, વ્યાપાર સંબંધી ઉપદેશ, હિંસા તથા આરંભનો ઉપદેશ, છેતરપિંડીનો ઉપદેશ વગેરે નિષ્પ્રયોજન પાપના ઉપદેશને અર્થાત્ તેવાં પાપ ઉત્પન્ન કરે તેવી વાર્તાઓના પ્રસંગને વારંવાર ઉપસ્થિત કરવા; તેને પાપોપદેશ અનર્થદંડ કહે છે.૨ ૭૬.
હવે હિંસાદાન શું છે તે કહે છે —
અન્વયાર્થ : — [बुधाः ] ગણધરાદિક બુધ જનો, [वधहेतुनाम् ] હિંસાનાં કારણ એવા, [परशुकृपाणखनित्रज्वलनायुधश्रृङ्गिश्रृंखलादीनाम् ] ફરસી, તલવાર, કોદાળી – પાવડા, અગ્નિ, અસ્ત્ર – શસ્ત્ર (લડાઈનાં હથિયાર), વિષ, બેડી (સાંકળ) આદિનું [दानम् ] દેવું; તેને [हिंसादानं ] હિંસાદાન અનર્થદંડ [ब्रुवन्ति ] કહે છે.
ટીકા : — ‘हिंसादानं ब्रुवन्ति’ હિંસાદાન કહે છે. કોણ તે? ‘बुधाः’ ગણધરા- દેવાદિ; તે શું છે? ‘दानं’ દાન. કોના કારણરૂપ? ‘वधहेतूनाम्’ હિંસાનાં કારણોરૂપ. હિંસાના કારણોરૂપ શું – શું છે, તે કહે છે — ‘परश्वित्यादि’ ફરસી, કૃપાણ (તલવાર), કોદાળી – પાવડા, અગ્નિ, આયુધ (લડાઈનાં હથિયારો), છરી, કટારાદિ, કાલકૂટાદિ વિષ, १. विषशस्त्राग्निरज्जुकशादण्डादिहिंसोपकरणप्रदानींनाम्तिभेदात् हिंसाप्रदानमित्युच्यते । २. क्लेशतिर्यग्वाणिज्यावधकारंभकादिषु पापसंयुतं वचनं पापोपदेशः ।