Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 78 apdhyAn anrThdandnu swarup.

< Previous Page   Next Page >


Page 199 of 315
PDF/HTML Page 223 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૦૯

इदानीमपध्यानस्वरूपं व्याख्यातुमाह

वधबन्धच्छेदादेर्द्वेषाद्रागाच्च परकलत्रादेः
आध्यानमपध्यानं शासति जिनशासने विशदाः ।।७८।।

‘अपध्यानं शासति’ प्रतिपादयन्ति के ते ? ‘विशदा’ विचक्षणाः क्व ? ‘जिनशासने’ किं तत् ? ‘आध्यानं’ चिन्तनं कस्य ? ‘वधबंधच्छेदादेः’ कस्मात् ? ‘द्वेषात्’ न केवलं द्वेषादपि ‘रागाद्वा’ ध्यानं कस्य ? ‘परकलत्रादेः’ ।।७८।। સાંકળ (બેડી) આદિનું દાન દેવું તેને હિંસાદાન કહે છે.

ભાવાર્થ :મનુષ્ય તથા તિર્યંચોની હિંસાના કારણભૂત ફરસી, તલવાર, કોદાળીપાવડા, અગ્નિ (બંદૂક, તોપ, બોમ્બ વગેરે), આયુધ (અસ્ત્રશસ્ત્ર), વિષ, બેડી (સાંકળ) આદિ હિંસાનાં સાધનો બીજાને આપવાં; તેને બુદ્ધિમાન આચાર્ય હિંસાદાન અનર્થદંડ કહે છે. ૭૭.

હવે અપધ્યાનના સ્વરૂપનું વ્યાખ્યાન કરવાને કહે છે

અપધયાન અનર્થદંMનું સ્વરુપ
શ્લોક ૭૮

અન્વયાર્થ :[जिनशासने विशदाः ] જિનશાસનમાંજૈનધર્મમાં વિચક્ષણ પુરુષો [द्वेषात् ] દ્વેષના કારણે [वधबन्धच्छेदादेः ] વધ, બંધ અને છેદાદિનું [च ] અને [रागात् ] રાગના કારણે [परकलत्रादेः ] પારકી સ્ત્રી આદિનું [आध्यानम् ] વારંવાર ચિન્તવન કરવું તેને, [अपध्यानम् ] અપધ્યાન નામનો અનર્થદંડ [शासति ] કહે છે.

ટીકા :द्वेषात्’ દ્વેષના કારણે वधबन्धच्छेदादेः’ વધ, બંધ અને છેદાદિનાં आध्यानं’ ચિન્તનને તેમ જ रागाद्वा’ રાગના કારણે परकलत्रादेः’ પરસ્ત્રી આદિના ધ્યાનને जिनशासने विशदाः’ જિનશાસનમાં વિચક્ષણ પુરુષો अपध्यानं शासति’ અપધ્યાન નામનો અનર્થદંડ કહે છે. १. परेषां जयपराजयवधाऽङ्गच्छेदस्वहरणादि कथं स्यादिति मनसा चिन्तनमपध्यानं २. विषशस्त्राग्निरज्जुकशादण्डादिहिंसोपकरणप्रदानं हिंसाप्रदानमित्युच्यते ।