Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 79 dushruti anrThdandnu swarup.

< Previous Page   Next Page >


Page 200 of 315
PDF/HTML Page 224 of 339

 

૨૧૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

साम्प्रतं दुःश्रुतिस्वरूपं प्ररूपयन्नाह

आरम्भसङ्गसाहसमिथ्यात्वद्वेषरागमदमदनैः
चेतःकलुषयतां श्रुतिरवधीनां दुःश्रुतिर्भवति ।।७९।।

‘दुःश्रुतिर्भवति’ कासौ ? ‘श्रुतिः’ श्रवणं केषां ? ‘अवधीनां’ शास्त्राणां किं कुर्वतां ? ‘कलुषयतां मलिनयतां’ किं तत् ? चेतः’ क्रोधमानमायालोभाद्याविष्टं चित्तं कुर्वतामित्यर्थः कैः कृत्वेत्याह‘आरंभेत्यादि’ आरंभश्च कृष्यादिः संगश्च परिग्रहः तयोः प्रतिपादनं वार्तानीतौ विधीयते ‘कृषिः पशुपाल्यं वाणिज्यं च वार्ता’ इत्यमिधानात्, साहसं

ભાવાર્થ :રાગથી અન્યની સ્ત્રી તથા દ્વેષથી પરપુત્રાદિકનો વધ, બંધ અને છેદાદિ થાયએવું ચિંતવન કરવું તેને જિનશાસનમાં કુશળ વિદ્વાનો અપધ્યાન અનર્થદંડ કહે છે. ૭૮.

હવે દુઃશ્રુતિનું સ્વરૂપ પ્રરૂપણ કરી કહે છે

દુઃશ્રુતિ અનર્થદંMનું સ્વરુપ
શ્લોક ૭૯

અન્વયાર્થ :[आरंभसङ्गसाहसमिथ्यात्वद्वेषरागमदमदनैः ] આરંભ, સંગ (પરિગ્રહ), સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને વિષયભોગો દ્વારા [चेतः ] ચિત્તને [कलुषयताम् ] કલુષિત કરનાર, [अवधीनाम् ] શાસ્ત્રોનું [श्रुतिः ] શ્રવણ કરવું; તે [दुःश्रुति ] દુઃશ્રુતિ નામનો અનર્થદંડ [भवति ] છે.

ટીકા :दुःश्रुतिर्भवति’ દુઃશ્રુતિ છે. તે શું છે? श्रुतिः’ શ્રવણ. કોનું (શ્રવણ)? अवधीनाम्’ શાસ્ત્રોનું. શું કરતાં (શાસ્ત્રોનું)? कलुषयताम्’ કલુષિત-મલિન કરતાં. કોને (મલિન કરતાં)? चेतः’ ચિત્તને. ચિત્તને ક્રોધ, માન, માયા અને લોભથી આવિષ્ટ કરતાં એવો અર્થ છે. શા વડે કરીને? તે કહે છેआरंभेत्यादि’ આરંભ એટલે કૃષિ આદિ અને સંગ એટલે પરિગ્રહ બંને સંબંધી ધંધાનું પ્રતિપાદન નીતિશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. ‘‘कृषिः पशुपाल्यं वाणिज्यं च वार्ता’ કૃષિ, પશુપાલન, વાણિજ્ય સંબંધીનું પ્રતિપાદન તે १. हिंसारागादिप्रवर्धितदुष्टकथाश्रवणशिक्षणव्यावृत्तिरशुभश्रुतिरित्याख्यायते] २. कृषिः पशुपाल्यवाणिज्या

च घ ३. परेषां जयपराजयवधाऽङ्गच्छेदस्वहरणादि कथं स्यादिति मनसा चिन्तनमपध्यानं