Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 81 anrThadand vratnA atichAr.

< Previous Page   Next Page >


Page 203 of 315
PDF/HTML Page 227 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૧૩

एवमनर्थदण्डविरतिव्रतं प्रतिपाद्येदानीं तस्यातीचारानाह

कन्दर्पं कौत्कुच्यं मौखर्यमतिप्रसाघनं पञ्च

असमीक्ष्य चाधिकरणं व्यतीतयोऽनर्थदण्डकृद्विरतेः ।।८१।।

‘व्यतीतयो’ऽतीचारा भवन्ति कस्य ? ‘अनर्थदण्डकृद्विरतेः’ अनर्थ निष्प्रयोजनं दण्डं दोषं कुर्वन्तीत्यनर्थदंडकृतः पापोपदेशादयस्तेषां विरतिर्यस्य तस्य कति ? ‘पंच’ कथमित्याह‘कन्दर्पेत्यादि’, रागोद्रेकात्प्रहासमिश्रो भण्डिमाप्रधानो वचनप्रयोगः कंदर्पः, प्रहासो भंडिमावचनं भंडिमोपेतकायव्यापारप्रयुक्तं कौत्कुच्यं, धाष्टर्यप्रायं बहुप्रलापित्वं मौखर्यं, यावतार्थेनोपभोगपरिभोगौ भवतस्ततोऽधिकस्य करणमतिप्रसाधनम्, एतानि चत्वारि,

એ પ્રમાણે અનર્થદંડવિરતિ વ્રતનું પ્રતિપાદન કરીને હવે તેના અતિચારો કહે છે

અનર્થદંMવ્રતના અતિચાર
શ્લોક ૮૧

અન્વયાર્થ :[कन्दर्पम् ] મશ્કરી સાથે અશિષ્ટ વચન કહેવું, [कौत्कुच्यम् ] શરીરની કુચેષ્ટા સાથે અશિષ્ટ વચન કહેવું, [मौखर्यम् ] વૃથા બહુ બકવાદ કરવો, [अतिप्रसाधनम् ] ભોગોપભોગની સામગ્રી આવશ્યકતા કરતાં વધુ એકઠી કરવી, [च ] અને [असमीक्ष्य अधिकरणम् ] વિના વિચારે કામ કરવું[पञ्च ] પાંચ [अनर्थदण्डकृद्विरतेः ] અનર્થદંડવિરતિ વ્રતના [व्यतीतयः ] અતિચારો છે.

ટીકા :व्यतीतयः’ અતિચારો છે. કોના? अनर्थदंडकृद्विरतेः’ અનર્થદંડવિરતિ વ્રતના. अनर्थ નિષ્પ્રયોજન, दण्डं દોષ કરે તે, અનર્થદંડકૃત્ પાપોપદેશાદિતેમનાથી જેને વિરતિ છે, તેના (અનર્થદંડકૃત વિરતિ વ્રતના). કેટલા (અતિચારો)? પાંચ. ‘કેવા’ તે કહે છેकन्दर्पेत्यादि’ कंदर्प અર્થાત્ રાગની પ્રબળતાથી હાસ્યમિશ્રિત અશિષ્ટપ્રધાન વચનપ્રયોગ તે કંદર્પ, कौत्कुच्यम्’ હાસ્ય અને અશિષ્ટ વચનસહિત કાયની કુત્સિત ચેષ્ટા કરવી તે કૌત્કુચ્ય, मौखर्यम्’ ધૃષ્ટતાપૂર્વક બહુ બકવાદ કરવો તે મૌખર્ય, अतिप्रसाधनम्’ જેટલા પ્રયોજનથી ભોગ અને ઉપભોગની (સામગ્રી) બને તેનાથી અધિક સામગ્રી એકત્ર કરવી (અર્થાત્ આવશ્યકતા કરતાં અધિક ભોગોપભોગની સામગ્રી એકત્ર કરવી તે અતિ