૨૧૪ ]
असमीक्ष्याधिकरणं पंचमं असमीक्ष्य प्रयोजनमपर्यालोच्य आधिक्येन कार्यस्य करणमसमीक्ष्याधिकरणं ।।८१।।
साम्प्रतं भोगोपभोगपरिमाणलक्षणं गुणव्रतमाख्यातुमाह —
‘भोगोपभोगपरिमाणं’ भवति । किं तत् ? ‘यत्परिसंख्यानं’ परिगणनं । केषां ? પ્રસાધન એ ચાર અને પાંચમું ‘असमीक्ष्यअधिकरणम्’ પ્રયોજન વિચાર્યા વિના અધિકતાથી કાર્ય કરવું, તે અસમીક્ષ્ય – અધિકરણ અતિચારો છે.
ભાવાર્થ : — અનર્થદંડવ્રતના પાંચ અતિચારો છે તે નીચે પ્રમાણે છે —
અધિકાર કરી લેવો. ૮૧. હવે ભોગોપભોગપરિમાણરૂપ ગુણવ્રતનું વ્યાખ્યાન કરવાને કહે છે —
અન્વયાર્થ : — [अवधौ ] પરિગ્રહપરિમાણ વ્રતમાં કરેલી પરિગ્રહની મર્યાદા હોતાં [रागरतीनाम् ] વિષયોના રાગથી થતી રતિને (આસક્તિને, લાલસાને) [तनुकृतये ] ઘટાડવા માટે [अक्षार्थानाम् ] ઇન્દ્રિય – વિષયોનું [अर्थवताम् अपि ] તેઓ (ઇન્દ્રિયસુખરૂપ) પ્રયોજનના સાધક હોવા છતાં પણ [परिसंख्यानम् ] પરિમાણ કરવું તે [भोगोपभोगपरिमाणम् ] ભોગોપભોગપરિમાણ નામનું ગુણવ્રત [उच्यते ] કહેવાય છે.
ટીકા : — ‘भोगोपभोगपरिमाणम्’ ભોગોપભોગપરિમાણ ગુણવ્રત છે. તે શું છે? ‘यत् परिसंख्यानम्’ પરિમાણ કરવું તે. કોનું (પરિમાણ) છે? ‘अक्षार्थानाम्’ ઇન્દ્રિયોના