Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 220 of 315
PDF/HTML Page 244 of 339

 

૨૩૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
શિક્ષાવ્રતાધિાકાર

साम्प्रतं शिक्षाव्रतस्वरूपप्ररूपणार्थमाह

देशावकाशिकं वा सामयिकं प्रोषधोपवासो वा
वैयावृत्यं शिक्षाव्रतानि चत्वारि शिष्टानि ।।९१।।

शिष्टानि प्रतिपादितानि कानि ? शिक्षाव्रतानि कति ? चत्वारि कस्मात् ?

હવે શિક્ષાવ્રતના સ્વરૂપની પ્રરૂપણા માટે કહે છે

શિક્ષાવ્રતના પ્રકાર૧૧
૧૧
શ્લોક ૯૧

અન્વયાર્થ :[देशावकाशिकम् ] દેશાવકાશિક, [सामयिकम् ] સામાયિક, [प्रोषधोपवासः ] પ્રોષધોપવાસ [वा ] અને [वैयावृत्यम् ] વૈયાવૃત્ય[चत्वारि ] ચાર [शिक्षाव्रतानि ] શિક્ષાવ્રતો [शिष्टानि ] કહેવામાં આવ્યાં છે.

ટીકા :शिष्टानि’ કહેવામાં આવ્યાં છે. શું? शिक्षाव्रतानि’ શિક્ષાવ્રતો. કેટલાં? ચાર. શા કારણે? કારણ કે દેશાવકાશિક ઇત્યાદિ ચાર પ્રકારે છે. ૧. ‘તત્ત્વાર્થસૂત્ર’ અને ‘પુરુષાર્થસિદ્ધિઉપાય’ આદિ ગ્રંથોમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત નીચે

પ્રમાણે આપેલાં છે
ગુણવ્રત૧. દિગ્વ્રત, ૨. દેશવ્રત, ૩. અનર્થદંડવ્રત.
શિક્ષાવ્રત૧. સામાયિક, ૨. પ્રોષધોપવાસ, ૩. ભોગોપભોગપરિમાણ અને ૪. અતિથિસંવિભાગ-
વ્રત (વૈયાવૃત).

રત્નકરણ્ડ શ્રાવકાચારમાં દેશવ્રતને શિક્ષાવ્રતમાં લીધું છે અને ભોગોપભોગપરિમાણને ગુણવ્રતમાં

લીધું છે.